• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: December 23, 2020

  • Home
  • શું ખરેખર મહિધરપુરા પાેલીસે ઘડિયાળના વેપારી પાસેથી 8.50 લાખનો તોડ કર્યાે?

શું ખરેખર મહિધરપુરા પાેલીસે ઘડિયાળના વેપારી પાસેથી 8.50 લાખનો તોડ કર્યાે?

સુરતમાં મહિધરપુરા પોલીસે એક ઘડિયાળના વેપારી પાસેથી રૂ.8.50 લાખનાે તાેડ કર્યાે હાેવાના આરાેપથી પાેલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. પાેલીસે ગયા સપ્તાહે સના ટાઈમ નામની રિસ્ટ વોચની હાેલસેલ દુકાન પર…

જીઇબી દ્વારા 15 વર્ષ પહેલા બનેલી બાઉન્ડ્રી ડી માર્કીંગની કાયદાકીય જોગવાઇમાં ફેરફાર કરાે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આજ રોજ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલને જીઇબી દ્વારા ૧પ વર્ષ પહેલા બનેલા બાઉન્ડ્રી ડી માર્કીંગની કાયદાકીય જોગવાઇમાં હાલની ઔદ્યોગિક સ્થિતિને…

સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવું એ ડિજીટલ માર્કેટીંગ નથી: ફોરમ મારફતિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. રર ડિસેમ્બર, ર૦ર૦ના રોજ ‘૭ ટુલ્સ ટુ ગ્રો યોર બિઝનેસ ડિજીટલી’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

ચેમ્બરના પ્રતિનિધી મંડળે સાઉથ આફ્રિકા અને ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ તથા બાંગ્લાદેશના ડે. હાઇ કમિશનર સાથે મિટીંગ કરી બે દેશો વચ્ચે વેપાર વિકસાવવાની તેમજ ‘સીટેક્ષ’માં બાયર્સ લાવવાની દિશામાં મહત્વની ચર્ચા કરી…

.. તાે સુરત મનપાના કર્મચારીઆે યુનિફાેર્મ વિના ફરજ પર આવશે

સુરત મહાનગર પાલિકાના 22000 જેટલા કર્મચારીઆે 2021ના નવા વર્ષના વધામણાં યુનિફાેર્મ ન પહેરીને કરશે. એવું નથી કે તેઆે ઉજવણીના ભાગરૂપે રંગીન કપડાં ધારણ કરીને કચેરીએ આવશે. પરંતુ વિરાેધના ભાગરૂપે તેઆે…

Translate »