દેશના આરોગ્ય મંત્રીએ કોરોનાના નવા સ્ટ્રેનથી બચવા આ રીતે માસ્કનો ઉપયોગ કરવા કહ્યુ..
દેશના આરોગ્યમંત્રી કોરોનાના નવા સ્ટ્રેનથી બચવા માટે ડબલ માસ્ક પહેરવા પર ભાર મુક્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ના નવા સ્ટ્રેન ટાળવા માટે, આપણે બે…
કોરોનાથી બચવા વિટામિન-D સપ્લિમેન્ટ્સ લેવા અંગે આ બેમાંથી કયો દાવો સાચો?
કેનેડાના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં દાવો કર્યોછે કે, વિટામિન-D ન તો કોરોનાથી બચાવે છે અને ન તો તે ગંભીર સ્થિતિ થતાં અટકાવે છે. કેનાડાની મેકગિલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે.…
IIT હૈદરાબાદે બનાવી બ્લેક ફંગસની દવા, જાણો કેટલી છે એક ટેબ્લેટની કિંમત?
કોરોનાના હાહાકાર વચ્ચે હવે મ્યુકર માઈકોસીસે એટલે કે બ્લેક ફંગસે લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. આ બિમારીનો ઈલાજ ખુબ મોંઘો છે. અને તેની સારવારમાં વપરાતા ઇન્જેક્શન પણ ખુબ મુશ્કેલીથી…
ચમત્કાર: 100 ટકા ફેફસામાં સંક્રમણ છતા ભરૂચના ઈર્શાદ શેખે કોરોનાને હરાવ્યો
કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવ 35 વર્ષીય ઈર્શાદભાઈ…
પાલિતાણાના બે સગા જૈન મહારાજ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો
સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર સુરતના અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત જૈન સમાજના સંપ્રતિ કોવિડ કેર…
બ્લેક ફંગસનો હાહાકાર: તેનાથી કોરોના દર્દીઓને બચાવવા માટે શું કાળજી રાખવી?
દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર ,ગુજરાત સરકાર સહિત અન્ય રાજ્ય સરકારોએ તેને મહામારી તરીકે ઘોષિત કરી…
સુરત નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટએ બે મહિનામાં 3.50 લાખ જેટલા રિપોર્ટ કર્યા
કોરોનાના કહેર વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર રાત-દિવસ એક કરીને દર્દીનારાયણની સેવામાં અવિરતપણે સેવાયજ્ઞ કરી રહ્યું છે. સુરતની નવી સિવિલમાં દાખલ થનાર કોરોનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર માટે…
સુરતમાં યુવાઓએ વેક્સિન મુકાવા માટે લાઈન લગાવી, કહ્યું કે આ પણ દેશસેવા
ગુજરાતની સ્થાપનાના પાવન પર્વ નિમિત્તે તા.1લી મેના રોજ 18થી વધુ વય (18 થી 44 વર્ષની વચ્ચેના) નાગરિકો માટે રસીકરણના અભિયાનનો સુરત શહેર-જિલ્લામાં ભવ્ય પ્રારંભ થયો હતો. સુરત મહાનગરપાલિકાના વિવિધ રસીકરણ…
વેક્સિનનો એક ડોઝ લીધા બાદ કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લઈ શકાય?
દેશમાં કોરોના બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ સ્થિતિમાં જે લોકોએ વેક્સિનનો એક ડોઝ લઇ લીધો છે. તેવા લોકો પણ સંક્રમિત થયા છે. સંક્રમિત થનાર…
તમે અથવા તમારા ઘરમા કોઇ માવો (તમાકુ) ખાતા હોય તો આ એકવાર જરુર વાંચો.
આજે એક સરસ વાત કરવાની છે કે જે લોકો ખૂબ જ પ્રકારે માવાના ખાવાના બંધાણી થઈ ગયા છે જેમાં ખાસ કરીને યુવાનો અને તમાકુવાળા અથવા તો એ પ્રકારના ઉપદ્રવો વાળા…