ફાઈલ ફોટો
Tag: covid19
સુરત, મોટા વરાછા માં covid19 ના રેપીડ ટેસ્ટ બાબતે ચાલતું કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયું
સુરત મોટા વરાછા, સુદામા ચોક પાસે આવેલી સાઈ શ્રદ્ધા રેસીડેન્સી માં રહેતા લોકો દ્વારા જાણવા મળ્યું કે એ લોકો નો કોઈ કોવિડ 19 અંતર્ગત રેપીડ
રાજ્યમાં કોરોના કેસનો આંક 500ની નીચે, એકનું મોત: સુરત શહેરમાં 79 કેસ
રાજ્યમાં હાલ કોરોનાનાં કેસો 500ની નીચે આવી ગયા છે. તેમ છતા સરકારે કોરોના વેક્સીન વચ્ચે પણ કરફ્યુમાં કોઈ છુટછાટ આપી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં
શનિવારથી વેક્સિનેશન: ભાજપના ધારાસભ્યો-મંત્રીઓ હાજર રહી લેશે ક્રેડિટ
સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં શનિવારે 16મીથી સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮ હોસ્પિટલોમાં(૯ ખાનગી અને ૯ સરકારી)ફ્રન્ટ
ભલે પધાર્યા: 93,500 ડોઝ વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો, પૂજા કરી વધાવ્યા
સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદા-જુદા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે આજે સુરત ખાતે સિરમ ઇન્સ્ટીટયુટ
ત્રણ એફિલટાવરના વજન જેટલો કોવિડ બાયોમેડિકલ વેસ્ટ આપણા દેશમાં નીકળ્યો..!!
ભારતમાં પાછલા 7 મહિનામાં 33 હજાર ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયોબહાર નીકળ્યો છે, જેમાં 3587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં ટોચ પર છે. આ આંકડા
અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન
COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત એક અધ્યયનમાં
ગુજરાતમાં કાેરાેનાના નવા 671 કેસ, 4ના મોત, સુરત શહેરમાં નાેંધાયા 99 કેસ સામે આવ્યા
રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 671 પોઝિટિવ કેસ આવ્યા
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો કેમ થયો? આ છે કારણ
ભારતમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા ઘટી તે વાસ્તવિકતા છે. કદાચ આના માટેનું શ્રેય લોકલ હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામુહિક રોગ પ્રતિરોધક ક્ષમતા અને યુવા વસ્તીને
મુખ્યમંત્રીના દિકરી-જમાઈ વિદેશથી આવતા થયા કોરોના ટેસ્ટ, નેગેટિવ, 11 પોઝિટિવ મળ્યા
ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના RTPCR ટેસ્ટ થયા હતા જેમાથી 11 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી રાજ્ય સરકારે તકેદારી રાખી કોરોના