સુરતની પાેલીસ સ્માર્ટની સાથે સાર્પ પણઃ 42 ટકા ગુનાખાેરીમાં ઘટાડાેઃ ગૃહમંત્રીએ પીઠ થાબડી!!
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિંપસિંહ જાડેજાએ સુરત શહેરના ગોડાદરા ખાતે લોકભાગીદારીથી નિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. સાથે આર્થિક ગુના નિવારણ શાખાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ કોરોના કપરાકાળમાં…
ટાેલ ચુકવવામાંથી મળશે મુક્તિ, આગામી બે વર્ષમાં થઈ શકે છે આ અપડેટ
ASSOCHAM ફાન્ડેશન વીક કાર્યક્રમમાં વાતચીત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલદી GPS સિસ્ટમને ફાઇનલાઇઝ્ડ કરી લેશું, ત્યારબાદ 2 વર્ષમાં ભારત સંપૂર્ણ રીતે ટોલ નાકા મુક્ત થઈ…
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે: રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં 23 નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર એવાં સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જેમાં રાત્રે 9થી સવારના 6 વાગ્યા…
માંડવી:ગરીબો, શ્રમિકો, જરૂરીયાતમંદ પરિવારોને મળશે માત્ર રૂ.૧૫ ના નજીવા દરે પૌષ્ટિક ભોજન
માંડવી નગરપાલિકા દ્વારા “સર્વજનહિતાય સર્વજનસુખાય” મંત્રને ચરિતાર્થ કરતા ‘અટલ થાળી યોજના’ શરૂ કરવામાં આવી છે. ગરીબો, શ્રમિકો, જરૂરીયાતમંદ પરિવારોને નજીવા દરે ભોજન મળી રહે અને કોઈ ભૂખ્યો ન સુએ એવા…
માંડવી ખાતે વહીવટી ભવન’ અને ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ
સમગ્ર દેશમાં સિટિઝન સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરનાર માંડવી ‘ડ’ વર્ગની પ્રથમ નગરપાલિકા સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી નગરપાલિકાના નવનિર્મિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિયમ’નું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી…
બજેટ પૂર્વેની કવાયત : પરોક્ષ વેરા અંગે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને ચેમ્બરના સૂચનો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામણને બજેટ પૂર્વે પરોક્ષ વેરા સંદર્ભે રજૂઆતો કરવામાં આવી છે. ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું…