દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી, સુરત જિલ્લામાં 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દાંડીયાત્રાનું પરિભ્રમણ
પ્રધાનમંત્રી તા.12મી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશેઃ ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની…