દીકરીને કોરોના થતાં માતાએ જમવાનું છોડ્યું, જનરલ હોસ્પિ.માં બેડ નહીં મળતાં સારવારના અભાવે મોત
માતાને કોરોના થતાં જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા બેડ નહીં હોવાથી ટેમ્પરરી સારવાર કરી પણ બીજે ખસેડે તે પહેલા જ માતાનું મૃત્યુ થયું કોરોના સામે સ્મીમેરમાં જંગ લડી રહેલી દીકરીની ચિંતામાં…
પરમબીર 8.54 કરોડ, જ્યારે અનિલ દેશમુખ 7.16 કરોડની સંપત્તિનો માલિક; સચિન વઝે પાસે 8 લક્ઝુરિયસ કાર અને 3 કંપની
આ કેસ અંગે બોમ્બે હાઇકોર્ટે એક બીજી પિટિશન પર દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપ્યો સચિન વઝે કેસમાં ફસાયેલા મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ…
ફેસબુકના માલિક ઝુકરબર્ગનો પણ ડેટા લીક થયો, એમાં મળેલા નંબરથી સિગ્નલ મેસેજિંગ એપનો વપરાશ કરાયો હતો
માર્ક ઝુકરબર્ગ સહિત ભારત દેશના આશરે 60 લાખથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના યૂઝર્સનો ડેટા લીક થવાની બાબત ફરીથી પ્રકાશમાં આવી છે. જેમાં ફેસબુકના…
ચાહકે નવાં દયાભાભીની ડિમાન્ડ કરી તો ડિરેક્ટર માલવ રાજડાએ કહ્યું, ‘હું કંઈ વધારે બોલીશ તો નવો ડિરેક્ટર લઈ આવશે’
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્રો ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે, તેમાંય જેઠાલાલ તથા દયાભાભી ચાહકોને વધારે પસંદ છે.…
12 એપ્રિલે વર્ષની પહેલી સોમવતી અમાસ, હવે પછી 6 સપ્ટેમ્બરે આ શુભ સંયોગ બનશે
આ વર્ષે માત્ર 2 વખત જ સોમવતી અમાસનો શુભ સંયોગ બની રહ્યો છે દ્વાપર યુગમાં આ પર્વનું મહત્ત્વ ભીષ્મએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું 12 એપ્રિલના રોજ વર્ષની પહેલી સોમવતી અમાસ છે.…
મનની ટેક્નીક – 5 મિનિટની આ ફીલ ગુડ મેડિટેશન ટેક્નિક, ઊર્જા અને ઉત્સાહ વધારે છે, તેને અનુભવો
ધ્યાન દરમિયાન શરીરમાં રક્તના પ્રવાહ અને ઊર્જાનો સંચાર વધે છે. તેનાથી માંસપેશીઓને વધુ ઓક્સિજન મળે છે. શરીરમાં લેક્ટિક એસિડ વધે છે, જે તણાવ અને બેચેનીને ઝડપથી ઘટાડે છે. મેડિટેશન એ…
પંજાબની બોલિંગમાં અનુભવ અને ક્વોલિટી બંને ઓછાઃ ગેઈલનો ઉપયોગ નથી કરી શકતી, ચેમ્પિયન ખેલાડીઓની કમી
રાહુલની સુકાનીવાળી પંજાબને હજુ પણ પોતાના પહેલા ટાઇટલની રાહ જોઇ રહી છે. ટીમ 2014માં ફાઇનલ સુધી પહોંચી હતી. આ સીઝનમાં તેણે નામ બદલીને પંજાબ કિંગ્સ કર્યું છે. ટીમના સપોર્ટ સ્ટાફમાં…