• Fri. Mar 29th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: April 10, 2021

  • Home
  • ‘ આરોગ્યમંત્રી ઈન્જેક્શન આપો, નહીંતર રાજીનામું આપો ’: ‘આપ’નું હલ્લાબોલ

‘ આરોગ્યમંત્રી ઈન્જેક્શન આપો, નહીંતર રાજીનામું આપો ’: ‘આપ’નું હલ્લાબોલ

સુરતમાં કોરોનાના જીવનરક્ષક ઈન્જેક્શન રેમિડીશિવિરના જથ્થાની અછત સર્જાવા સાથે ગઈકાલે જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલોને ઈન્જેક્શન નહીં આપવાની જાહેરાત કરી તો તે પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપ કાર્યાલયથી 5000…

બીજી લહેરના વાઈરસ ખૂબ જ ઘાતક: ત્રણ દિ’માં 20 વર્ષ સિગારેટ પીવા જેટલું કરે છે નુકસાન

કોરોનાના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજયભરમાં ચોંકાવનારો વધારો થયો છે. એનું કારણ એ છે કે પ્રથમ વેવમાં વાયરસ શરીરમાં પ્રવેશે એના પાંચ કે સાત દિવસ…

ઓક્સિજનની જરૂર વિનાના દર્દીને હવે સિવિલમાં દાખલ કરવામાં નહીં આવે

પહેલીવખત શહેરમાં 894 જ્યારે જિલ્લામાં 213 પોઝિટિવ કેસ નોંધાયા સરકારી હોસ્પિટલોમાં 1059 દર્દીઓ હજુ ગંભીર હાલતમાં છે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના નવા 1104 કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં 891 અને જિલ્લામાં…

ખાડે ડૂચા ને દરવાજા મોકળા: સુરતમાં ધંધા-રોજગાર પર તવાઈ પણ મહારાષ્ટ્રથી હજી પણ ઘૂસે છે લોકો!!

સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં ધંધા-રોજગારને શનિ-રવિ સ્વૈચ્છિક બંધ રાખવા તેમજ તે પહેલા પણ લારી-ગલ્લા બંધ કરાવવા માટે મનપા તેમજ પોલીસ વિભાગ કવાયત કરી રહ્યું છે. બીજી તરફ, જ્યાં સૌથી…

અલંગમાં લકઝરિયસ ક્રૂઝ શિપ ‘કોલમ્બસ’ ભંગાવા માટે આવ્યુ, એનબીએમ શિપબ્રેકર્સ દ્વારા જહાજ ખરીદવામાં આવ્યુ

13 માળ, 2 સ્વીમિંગ પૂલ, 4 રેસ્ટોરન્ટ, 1550 મુસાફરોની સવલત કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં ટુરિઝમ ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ઠપ્પ થઇ ગયો છે. ક્રૂઝ જહાજોના માલીકોને પોતાના જહાજ સાંચવવા પણ…

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, ‘ખાતરના ભાવમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો’

ખાતર કંપનીઓ સાથે ભારત સરકારની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય ભાવવધારા સામેના રોષને પગલે સરકારે ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પુરી થતા જ ખેડૂતોના પાકને રક્ષણ આપતા ખાતર પર…

દુનિયામાં પહેલીવાર જીવિત વ્યક્તિનાં ફેફસાંના હિસ્સા કોરોના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ, પતિ-પુત્ર ડોનર બન્યા

મહિલાનાં ફેફસાં ખરાબ હતાં, લાઈફ સપોર્ટ પર હતી, 30 ડૉક્ટરની 11 કલાક સર્જરી જાપાનના ડૉક્ટરોએ દુનિયામાં પહેલીવાર કોરોનાથી ગંભીર રીતે પીડાતા દર્દીને જીવિત ડોનરનાં ફેફસાંના ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મેળવી…

ફિલ્મોમાં નહીં પણ રિયાલટી શોમાં બોમન ઈરાની અને અરશદ વારસી એક સાથે જોવા મળશે

બોલિવૂડ સ્ટાર્સ બોમન ઈરાની અને અરશદ વારસી ફરીથી એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. જો કે, આ વખતે તેઓ કોઈ ફિલ્મમાં નહીં પરંતુ એક રિયાલિટી શોમાં સાથે હશે. સૂત્રોના જણાવ્યા…

બાળકો પર ગુસ્સો કરવો, મારઝૂડ કરવી અને બૂમો પાડવાથી તેમનામાં ડિપ્રેશન અને ગભરામણ વધે છે

બાળકો સાથે કઠોર વ્યવહાર કરવાથી મગજમાં જે ભાગ ઈમોશન કંટ્રોલ કરે છે તેની પર અસર થાય છે રિસર્ચમાં 2થી 9 વર્ષના બાળકોને સામેલ કર્યા ઘણીવાર પેરેન્ટ્સ બાળકોને મોટા અવાજે ખીજાય…

મુંબઈએ સતત 9મી સીઝનમાં પોતાની પહેલી મેચ ગુમાવી, બેંગલોરની ટીમ પહેલીવાર IPLની ઓપનિંગ મેચ જીતી

ડિવિલિયર્સે 27 બોલમાં 48 રન બનાવીને RCBની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. હર્ષલ પટેલ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો IPL-14નો રસપ્રદ શુભારંભ થઈ ગયો છે. શુક્રવારે…

Translate »