• Wed. Sep 27th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: May 2021

  • Home
  • સર્વે શરૂ: તાઉ-તેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને 4200 હેક્ટર ડાંગરના પાકને નુકશાનીનો અંદાઝ

સર્વે શરૂ: તાઉ-તેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને 4200 હેક્ટર ડાંગરના પાકને નુકશાનીનો અંદાઝ

આંબામાં 270 હેકટર, કેળામાં 60 થી 70 હેકટર તથા શાકભાજીના 360 હેકટર પાકને નુકશાની થયાનો અંદાજ ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. દક્ષિણ…

સૌરાષ્ટ્રની મદદે DGVCLના 400 કર્મચારીઓ રો-રો ફેરીમાં રવાના, વીજપુરવઠો પૂર્વરત કરશે

બીજા 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશે : સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો…

દ.ગુજરાતમાં 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવા બોઈંગ ઈન્ડિયાને રજૂઆત

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતમાં 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવા માટે નવી દિલ્હીની કંપની બોઇંગ ઇન્ડિયાના પ્રમુખ સલીલ ગુપ્તેને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.…

રાજ્યની 11 હજાર લક્ઝરી બસ નોનયુઝ, બેરોજગાર ત્રણ બસ ઓપરેટર્સનો આપઘાત, સરકાર સાંભળતી ન હોવાનો આરોપ

રાજા શેખ (98980 34910) કોરોના મહામારીને પગલે વિતેલા દોઢ વર્ષ દરમિયાન રાજ્યની 15000 પૈકી 11000 લક્ઝરી બસ આરટીઓના ચોપડે નોનયુઝમાં મુકાઈ ગઈ હોવાની ચોંકવાનારી માહિતી સામે આવી રહી છે. સુરતની…

કોરોનામાં મૃત્યુ પામેલાઓનું પોર્સ્ટમોર્ટમ કરી સાચુ કારણ જાણવા કોણે કરી માંગ?

સુરતના એક્ટિવિસ્ટ એવા અને હાલમાં જ કોરોના સામેના જંગ જીતેલા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને એક પત્ર લખીને કોરોનામાં દેખાડવામાં આવતા મૃતકના મૃતદેહનો પીએમ…

નબળી સરકારની કામગીરી ઢાંકવા કર્યો એરિયલસર્વે: પીએમ માટે આવું કોણે કહ્યું?

શિવસેના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પર ટીકા કરતા કહ્યું કે,   “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સક્ષમ મુખ્ય પ્રધાન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી થઈ…

સંકટ પર સંક્ટ: હવે ‘યાસ’ તબાહી મચાવવા આવી રહ્યું છે!

ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલા જ તાઉતે વાવાઝોડુ તબાહી મચાવી ગયો. તો હવે ‘યાસ’ નામના વાવાઝોડાનું સંકટ ભારતના કેટલાક રાજયોમાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીના…

વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ, ખેડૂત સમાજે કહ્યું એકરે રૂ. 10 હજારની સહાય તાત્કાલિક ચુકવો

રાજા શેખ (98980 34910) ગુજરાતમાં ફરી વળેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. લોકોની જાનમાલની સાથોસાથ જગતના તાત ખેડૂતોને પણ ભારે તારાજી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો…

આવતીકાલ વહેલી સવારે વાવાઝોડું ગુજરાતની આગળ વધશે, જોકે ભારે તારાજી સર્જી ગયુ

ઉનાથી પ્રવેશેલુ વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર બુધવાર સુધી રાજસ્થાન પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ જ ગુજરાતમાં તેની અસર…

શું તમે જાણો છો કે પવનની કેટલી ગતિ એક મનુષ્યને ઉડાવી મુકવા સક્ષમ છે?

હાલ દેશ, ગુજરાત અને દુનિયામાં તોક-તે વાવાઝોડાની ચર્ચા છે. 155 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ રહેલા આ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સુરતમાં 65 કિલોમીટરની ઝડપે પૂવન ફૂંકાય રહ્યો છે…

Translate »