કોરોનાના બીજા ગંભીર ફેઝને આયોજનબદ્ધ રીતે નિયંત્રિત કરનાર સુરત મનપા કમિશનરની ભારોભાર પ્રસંશા
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS)એ કોરોના સમયગાળા દરમિયાન શહેરમાં કોરોના પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. જેની કોવિડ કંટ્રોલ સુરત મોડેલની મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને દિલ્હીના…
સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?
સુરતમાં કોરોના રક્ષક વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ વેક્સિન માટે એપાઈન્ટમેન્ટ લે છે પણ તે લેવા જતા નથી. પરિણામે ઘણાં ખરેખર લેવા જનારાઓને…
છોટે બચ્ચો કો ઈતના કામ કયું મોદી સાહબ: ક્યુટ નાની બાળકીએ કેમ આવું કહ્યું?
એક ક્યૂટ નાની બાળાએ વીડીયો બનાવીને વાઈરલ કર્યો અને ધીરેધીરે તે ટ્વીટર સહિતના સોશ્યલ મીડીયા માધ્યમો પર ભારે પ્રસરી ગયો. તેની અસર એ થઈ કે આ સરકારે નિતીમાં ફરફાર કરવાની…