ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું માતબર ઉત્પાદન મેળવતા શિક્ષક ભરતભાઈ પટેલ
આજના આધુનિક યુગમાં ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ…
કઠોરમાં દુષિત પાણીથી મોતને ભેટેલાઓને મેયર ફંડમાંથી એક લાખની સહાય, સારવારનો ખર્ચ પણ મનપા ઉપાડશે
સુરતમાં સમાવિષ્ટ થયેલા કઠોર ગામમાં પીવાના દૂષિત પાણીને કારણે ત્રણ દિવસમાં 6 લોકોના મોત અને 100થી વધુ લોકો બીમાર થવાના પગલે મેયર હેમાલી બોઘાવાલા, મનપા કમિશનર બીએસ પાની અને આરોગ્ય…
એક દિવસ પહેલા જ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરનાર ગુજરાત બોર્ડે પણ CBSEના પગલે પરીક્ષા રદ કરી
ગુજરાતનાં શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાનો નિર્ણય આખરે લઈ લીધો છે. એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે CBSE ધોરણ 12ની પરીક્ષા રદ કરી હતી.…