ઐતિહાસિક સ્થળાે-2ઃ સુરતનાે કિલ્લાે બીજી વાર નવનિર્મિત થઈ રહ્યાે છે, ખુદાવંત ખાને હુમલાઆેથી બચવા બનાવ્યાે હતાે
Newsnetworksteam: સુરત શહેરનાે પ્રસિદ્ધ કિલ્લાે ચાેકબજાર સ્થિત તાપી નદીના તટ પર આવેલાે છે આ મજબૂત કિલ્લાે ૧૬મી સદીમાં બનાવાયાે હતાે.. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશ પર શહેર પર…