દેશમાં 111.40 કરોડ લોકો રસી મુકાવી, જોકે 24 કલાકમાં 11850 કેસ નોંધાયા
કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 111.40 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,850 નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 12,403 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,26,483 દર્દીઓ સાજા થયા…