કેપી હ્યુમને લાજપોર જેલમાં ઈફતાર પાર્ટી યોજી આપ્યો એકતા-ભાઈચારાનો સંદેશ
રાજા શેખ, (98980 34910) ઈસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ અમન-શાંતિનો પૈગામ લઈને આવે છે. આ માસમાં મુસ્લિમ બિરાદરો તકવા અને પરહેજગારી સાથે ભારતીય સમયોનુસાર 12થી 14 કલાક જલ-અન્નનો ત્યાગ કરે…