• Tue. Jun 6th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

newsnetworks

  • Home
  • બ્રિટિશ આર્ટિસ્ટ સાથે લગ્ન કરવા માટે 38 વર્ષના લગ્નજીવન પછી પત્નીને છૂટાછેડા આપ્યા જાણીતા વકીલ હરીશ સાલ્વે એ…

બ્રિટિશ આર્ટિસ્ટ સાથે લગ્ન કરવા માટે 38 વર્ષના લગ્નજીવન પછી પત્નીને છૂટાછેડા આપ્યા જાણીતા વકીલ હરીશ સાલ્વે એ…

પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આગામી સપ્તાહે લગ્ન કરવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના જાણીતા વકીલ અને બ્રિટનમાં ક્વીન્સ કાઉન્સિલ છે. ગત મહિને જ તેમણે 38 વર્ષના લગ્નજીવન પછી…

ખુશી : કોરોના સામે ‘ભારત’ સુધારા પર, 90 ટકા રિકવરી રેટ

ભારતવર્ષમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે આપણે  દુનિયા વિકસીત દેશોને કોરોના વાયરસ (Corona Virus) સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોરોના સંક્રમિત કેસોની…

સુરત RTOમાં કેમ થઈ ગયો HSRP નંબર પ્લેટનો ભરાવો?

રાજા શેખ,સુરત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે રસ્તા પર દોડતા જૂના વાહનોમાં એચ.એસ.આર.પી (HSRP) નંબર પ્લેટ લગાવવાની કડકાઈ દાખવી અને દંડ વસુલવાનું અભિયાન શરૂ કર્યું. જોકે, લાખો જૂના વાહનોમાં…

સુરતના વિવર્સ દેવ દિવાળી સુધી વેકેશન રાખશે : ફૉગવા

ફોગવા ની તાજેતર મા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, વરાછા રોડ, સુરત ખાતે એક અગત્યની મિટિંગ દિવાળી વેકેશન તથા અન્ય વિવિધ પ્રશ્નો ની ચર્ચા વિચારણા માટે રાખવા મા આવી હતી .…

શું કંગનાને કારણે 9 પત્રકારો પર આ ફ્લાઈટમાં પ્રતિબંધ મુકાયો?

સૌથી વધુ યાત્રીઓનું અવાગમન કરતી ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ નવ પત્રકારોને 15 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. એરલાઇન્સની આંતરિક કમિટીની ભલામણ બાદ આ પત્રકારો પર 15 થી 30…

દશેરા નિમિત્તે સંઘ વડા ભાગવતે કોરોના, ચીન, હિન્દુત્વ પર કરી આ વાત

વિજયાદશમીના પર્વ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોના વાયરસ, ચીન, હિન્દુત્વ અને રામ મંદિરથી લઈને તમામ મોટા મુદ્દાઓ પર વાત કરી સંઘનો દ્રષ્ટિકોણ…

મનકી બાત: તહેવારોની ખરીદીમાં વોકલ ફોર લોકલનો સંકલ્પ યાદ રાખજો

મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ છે. આ પાવન અવસરે આપ સૌને અનેક અનેક…

(વીડીયો)સુરત ભાજપ ઉપપ્રમુખનો દાવો: ઈન્કમટેક્સને એક રૂપિયો હાથ લાગ્યો નથી

પીવીએસ શર્માએ સોશ્યલ મીડીયા પર વીડીયો જારી કર્યો, મારી પાસેથી એક રૂપિયો પણ વધુ મળ્યો  નથી સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સોશિયલ મીડિયા પર એક વીડીયો…

તમે ભલે ‘રાવણ’ને ફૂંકો પણ આ જગ્યાઓ પર થાય છે તેની પૂજા

દશેરા પર જ્યાં અધર્મ પર ધર્મની જીતના ભાગરૂપે દેશભરમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, ત્યાં એક ગામ એવું પણ છે જ્યાં પૂરી શ્રદ્ધા અને ભક્તિ-ભાવથી રાવણની પૂજા કરવામાં આવે…

સીએમ ફંડમાંથી 5 લાખની સહાય ને સુરતીનું થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ

આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા પરિવારો માટે અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે પરિવાર નાસીપાસ થઈ જાય છે. આવા સમયે રાજ્ય સરકારની યોજનાઓ આશીર્વાદરૂપ બનતી હોય છે. સુરત ડુમ્મસના ગૌરવભાઈ…

Translate »