ભારતના 12 ફેક્ટ કે જે જાણ્યા બાદ તમે જરૂર ગૌરવ અનુભવશો..
ભારતની વિવિધતામાં ઘણાં અવિશ્વસનીય પરંતુ સાચા તથ્યો જાહેર થવાની રાહમાં ઊભા છે. અમે અહીં તમને દેશના 12 આશ્ચર્યજનક તથ્યો જણાવી રહ્યાં છે જે જાણીને તમે ચોંકી જશો અને ‘હોય કઈ’…
ચીટર વેપારીઓથી બચાવવા VPSએ પીએમને લખેલા પત્રમાં શું માંગ કરી?
‘‘ આદરણી પ્રધાનમંત્રી શ્રી, અમે મેન્યુફેકટર્સ અને વેપારીઓ સહિતના વેપારી વેપારીઓ છીએ, દેશભરમાં શહેરો, ગામડાઓમાં અમારા માલ વેચીએ છીએ. આ આવક સાથે, તે તેના પરિવાર અને સ્ટાફની સંભાળ રાખે છે.…
નોટિસ આપી ફાયર વિભાગ બેસી રહ્યું ને દ્વારકા અને કાબરા હાઉસ ખાખ!!
સુરત શહેરના બેગમપુરા સ્થિત દ્વારકા હાઉસમાં દશેરાની મધરાત્રે આગ લાગી હતી જેની જ્વાળાઓએ બાજુમાં આવેલા કાબરા હાઉસને પણ અડફેટમાં લઈ લીધું હતું. પાંચ કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં…
એનાલિસિસ: ખાલી પાંચ વર્ષમાં નીતીશના મંત્રીઓની સંપત્તિ 290% સુધી વધી ગઈ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના કેબિનેટ મંત્રીઓની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં 290% જેટલી વધી ગઈ છે. આ સરકારના 22 મંત્રી ફરી ચૂંટણી લડી રહ્યા છે. મંત્રીઓના શપથપત્રકોમાં જણાવ્યા પ્રમાણે, તમામ મંત્રીઓની…
બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી કે દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે
ભાજપે બિહાર ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. વિપક્ષ આની પર હોબાળો કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે…
બ્રિટિશ આર્ટિસ્ટ સાથે લગ્ન કરવા માટે 38 વર્ષના લગ્નજીવન પછી પત્નીને છૂટાછેડા આપ્યા જાણીતા વકીલ હરીશ સાલ્વે એ…
પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આગામી સપ્તાહે લગ્ન કરવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના જાણીતા વકીલ અને બ્રિટનમાં ક્વીન્સ કાઉન્સિલ છે. ગત મહિને જ તેમણે 38 વર્ષના લગ્નજીવન પછી…
ખુશી : કોરોના સામે ‘ભારત’ સુધારા પર, 90 ટકા રિકવરી રેટ
ભારતવર્ષમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે આપણે દુનિયા વિકસીત દેશોને કોરોના વાયરસ (Corona Virus) સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોરોના સંક્રમિત કેસોની…
સુરત RTOમાં કેમ થઈ ગયો HSRP નંબર પ્લેટનો ભરાવો?
રાજા શેખ,સુરત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે રસ્તા પર દોડતા જૂના વાહનોમાં એચ.એસ.આર.પી (HSRP) નંબર પ્લેટ લગાવવાની કડકાઈ દાખવી અને દંડ વસુલવાનું અભિયાન શરૂ કર્યું. જોકે, લાખો જૂના વાહનોમાં…
સુરતના વિવર્સ દેવ દિવાળી સુધી વેકેશન રાખશે : ફૉગવા
ફોગવા ની તાજેતર મા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, વરાછા રોડ, સુરત ખાતે એક અગત્યની મિટિંગ દિવાળી વેકેશન તથા અન્ય વિવિધ પ્રશ્નો ની ચર્ચા વિચારણા માટે રાખવા મા આવી હતી .…
શું કંગનાને કારણે 9 પત્રકારો પર આ ફ્લાઈટમાં પ્રતિબંધ મુકાયો?
સૌથી વધુ યાત્રીઓનું અવાગમન કરતી ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ નવ પત્રકારોને 15 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. એરલાઇન્સની આંતરિક કમિટીની ભલામણ બાદ આ પત્રકારો પર 15 થી 30…