કોરોનાની રસી શોધવા દુનિયા મથી રહી છે ત્યારે સીરમ ઈનિ્સ્ટટ્યુના સીઆઈઓ આદર પૂનાવાલા એ મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું છે કે જો બધુ બરાબર રહ્યું તો
Category: Health
પ્લાઝમાં ડોનેટ કરતા પહેલા કરવામાં આવે છે તે એન્ટી બોડી ટેસ્ટ શું છે..?
પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં
હજીરા કોવિડ કેર સેન્ટરમાં 253 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે ગયા
કોરોના મહામારીના કઠિન સમયમાં સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા છેલ્લા સાત મહિનાથી અથાગ પ્રયત્નો થઇ રહયા છે. જેને સફળતા પણ મળી
ચલથાણ ગામના વરિષ્ઠ નરેન્દ્ર દેસાઇએ કોરોનાને મ્હાત આપી
સુરત સિવિલ હોસ્પિટલમાં ૨૮ દિવસ કોરોનાની સારવાર લઈ પલસાણા તાલુકાના ચલથાણના નિવૃત એકાઉન્ટન્ટ નરેન્દ્રભાઈ દેસાઈ પાંચ દિવસ બાયપેપ અને ૧૯ દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને
આ દેશે આવતા મહિનેથી આપ્યા કોરોનાની વેક્સિન લગાવવાના નિર્દેશ
બ્રિટનમાં હૉસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવા માટે તૈયારીઓ શરુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોના સ્ટાફ ને કહેવામાં આવ્યું છે કે જલદી તેમને ઑક્સફૉર્ડ
ખુશી : કોરોના સામે ‘ભારત’ સુધારા પર, 90 ટકા રિકવરી રેટ
ભારતવર્ષમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે આપણે દુનિયા વિકસીત દેશોને કોરોના વાયરસ (Corona Virus) સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક
સીએમ ફંડમાંથી 5 લાખની સહાય ને સુરતીનું થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ
આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા પરિવારો માટે અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે પરિવાર નાસીપાસ થઈ જાય છે. આવા સમયે રાજ્ય સરકારની યોજનાઓ આશીર્વાદરૂપ બનતી
અહીં 400 કોરોના દર્દીઓના પરિવારને પરત કરાયા કિંમતી ઘરેણા
કોરોના કાળે લોકોને ઘણુ શીખવી દીધુ છે કે, પૈસા કરતાંયે જીવન વધુ મહત્વનું છે. આપણે સિવિલના એવા કર્મચારીઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ દર્દીઓની
સુરતીનો રેકોર્ડ: આટલી નજીવી રકમમાં પાંચ દેશોમાં જઈ પર્યાવરણ જાગૃતિ ફેલાવી
સુરતના નિહાર સરસવાળાએ અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેઓએ ફક્ત 988 ડોલરમાં 5 દેશોની યાત્રા કરી પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી છે. સૌથી ઓછી રકમમાં
ડાયાબિટીસ, બ્લડપ્રેશરની બિમારી ધરાવતા મજુબેને કોરોનાને મ્હાત આપી
નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બ્લપ્રેશરની બિમારી ધરાવતા ૫૫ વર્ષીય કોરોનાગ્રસ્ત મંજુબેન પટેલે ૧૨ દિવસની સારવારમાં કોરોના સાથે અન્ય બે બીમારીની પણ સમયસર દવા લઈ કોરોનામુક્ત