. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન કરાવવા માટે તેમજ કોરોનાથી સાવચેત
Category: Gujarat
રોડ એન્ડ સેફ્ટી પર ફોક્સ કરવા માટે સરકાર બનાવશે નવી સાત ઝોન કચેરી
રાજા શેખ, સુરત માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજ્યમાં નવી સાત ઝોન કચેરી
રાજકોટની ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ ફરી હરકતમાં, નોટિસોનો દૌર શરૂ કર્યો
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને તેઓએ
લોકડાઉન થવાનું છે કે કેમ? મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપ્યો કે….
ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ લગાતાર વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ તો લાદી દેવાયો છે પરંતુ લોકોમાં ભય છે
અનુકરણીય પહેલ:ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું
કરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્રજાની સેવા કરતા સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી, કોરોના દર્દીઓને મદદરૂપ થવાં પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ કરી છે,પ્રજાના
કોરોના યોદ્ધા સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ૫૦ લાખની સહાય અર્પણ
ખાસ ફરજ પરના અધિકાારીર મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલના સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ચેક અર્પણ થયો ———- કોરોના દર્દીઓની સેવા દરમિયાન સુરત નવી
તમામ બોન્ડેડ MBBSને ફરજ પર હાજર થવા ફરમાન, અહીં એસટી બસ પણ બંધ
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના કેસો વધી રહ્યાં છે તેવામાં હરકતમાં આવેલી રાજ્ય સરકારે તમામ એમબીબીએસ ડોક્ટરોને ફરજ પર હાજર થવાનો આદેશ આપ્યોછે. રાજ્યની મોટા
શું સુરતમાં પણ લાગશે કરફ્યુ? મનપા કમિશનરે શાનો આપ્યો નિર્દેશ?
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયા પછી વહીવટી તંત્રે કર્ફ્યૂની જાહેરાત કરી છે. જ્યારે અમદાવાદની જેમ સુરતમાં પણ સ્થિતિ વિસ્ફોટક ન બને તે માટે મનપા કમિશનર
ગુજરાતમાં કોરોના કેસ 1340 પર પહોંચ્યા, અમદાવાદમાં રાત્રિ કરફ્યુ, સુરતમાં શું?
દિવાળીના તહેવારોની રંગેચંગે ઉજવણી કરનારા ગુજરાતીઓમાં કોરોના કેસ વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1340 કેસો નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓનાં મોત નિપજ્યા
બર્થ ડે કેક પર ફૂંક મારીને ખાશો તો કોરોના અડફેટમાં લેશે, અહીં 22 સપડાયા
બર્થડે બોયની માતાએ કેક ન ખાતા કોરોના નેગેટિવ આવ્યા, બીજા રૂમમાં બેસેલા અને ભોજન ન લેનારા પણ નેગિટિવ આવ્યા અમદાવાદમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.