બહુજન સમાજ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરે બલિયામાં યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કોરોના વાયરસથી બચવા માટે સાવ ફાલતુ નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે,
Category: Politics
દીદીના ઘરમાં શાહની એન્ટ્રી: ટીએમસીના આટલા નેતા તોડી ભાજપમાં સામેલ કર્યા
ચૂંટણી પૂર્વે ગૃહમંત્રી અમિત શાહ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પશ્ચિમ બંગાળ બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. પ્રવાસની શરૂઆતમાં, સ્વામી વિવેકાનંદના પિતૃગૃહને શ્રદ્ધાંજલિ આપીને, પછી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં ભાજપ: મનપા-નપાના હોદ્દેદારોને મળી બનાવશે બ્લૂપ્રિન્ટ
ગુજરાતમાં સંભવત: ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપાએ તૈયારીઓ આદરી દીધી છે. ભાજપે તેના ચૂંટણી-ઈન્ચાર્જ નિયુક્ત કરી દીધા છે. હવે ભાજપ
આ લોકો કેમ નથી માનતા સરકારની વાત : માંડવીમાં જીતેલા ધારાસભ્યે યોજી રેલી!!
ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેને ફરી અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ બાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ
ચર્ચામાં: બિહારમાં ઝંડો ગાડનાર અસુદ્દીન ઓવૈસી એક સમયે ફાસ્ટ બોલર હતા
કોલેજના દિવસોમાં ક્રિકેટના ક્ષેત્રમાં ફાસ્ટ બોલર તરીકે ઉતરેલા અસદુીન ઓવૈસીએ આશરે બે દાયકા પહેલા હૈદરાબાદના ચારમિનાર વિસ્તારથી રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી, ભાગ્યે જ કોઈએ
જીત પર રૂપાણી બોલ્યા, કોંગ્રેસની કબર ખિલો ઠોકવાની આખરી ચૂંટણી
ગુજરાતમાં 8 પેટાચૂંટણીના પરિણામોનું ચિત્ર લગભગ સ્પષ્ટ છે અને તેમાં ભાજપ વિજયી થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુ બાપાને શ્રધ્ધાંજલિ આપવા સુરત કરશે આ બે મોટા રેકોર્ડ
સુરત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને ૨૪ કલાક અવિરત રક્તદાન દ્વારા શ્રદ્ધાંજલિ અપાશે અને ૨૪ યુવાનો ૨૪ કલાક શબ્દપ્રવાહ વહાવીને ભાવાંજલિ આ.પશે રાજ્યના કર્મઠ નેતા
સુપ્રીમ કોર્ટમાં 1-વોર્ડ, 1-બેઠક માટે આખરી સુનાવણી સંભવત: 24 નવેમ્બરે
સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાની 2020ની ચૂંટણીઓમાં એક વૉર્ડ એક બેઠકની માગણી સાથેની કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કરેલી બે-પિટિશનની સુનાવણીમાં ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતમાં વધતા જતા બળાત્કારના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન
ગુજરાત માં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. તે ડામવા માં સરકાર નિષ્ફળ ગઈ હોવાના આરોપ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું
કેશુ બાપાને રાજકીય સન્માન સાથે અપાય વિદાય, મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહ્યાં
ગુજરાતના પૂર્વ મૂખ્ય મંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ