ભાજપને વટવૃક્ષ બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની વિદાય
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ભિષ્મ પિતામહ કહી શકાય એવા પીઢ નેતા કેશુભાઈ પટેલ (કેશુબાપા)નું આજે નું 92 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા…
મનકી બાત: તહેવારોની ખરીદીમાં વોકલ ફોર લોકલનો સંકલ્પ યાદ રાખજો
મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ છે. આ પાવન અવસરે આપ સૌને અનેક અનેક…