પૃથ્વીના સ્વર્ગ જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ થયા બાદ હવે દેશભરના લોકોને ત્યાં વસવાટ કરવાનો પરવાનો મળી રહ્યો છે. હવે દેશની કોઇપણ વ્યક્તિ આ સ્વર્ગમાં જમીન ખરીદી શકશે અને ધંધારોજગારની…
નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ મેઘા આચાર્યના આપઘાત કેસમાં પોલીસને મેઘાએ લખેલી વધુ બે પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ઘરે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું અને નવસારી સિવિલમાં સર્જન…
ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ માટે બહુ ખરાબ રહી હતી. લોકેશ રાહુલની આગેવાનીમાં ટીમે એકથી વધુ વખત જીતેલી બાજી ગુમાવી હતી. પછી તે રાજસ્થાન સામે શારજાહવાળી મેચ હોય,…
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાના કારણે સારવાર દરમિયાન મોત થયું છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન…
બ્રિટનમાં હૉસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવા માટે તૈયારીઓ શરુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોના સ્ટાફ ને કહેવામાં આવ્યું છે કે જલદી તેમને ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિનનો પહેલો…
ભારતની વિવિધતામાં ઘણાં અવિશ્વસનીય પરંતુ સાચા તથ્યો જાહેર થવાની રાહમાં ઊભા છે. અમે અહીં તમને દેશના 12 આશ્ચર્યજનક તથ્યો જણાવી રહ્યાં છે જે જાણીને તમે ચોંકી જશો અને ‘હોય કઈ’…
‘‘ આદરણી પ્રધાનમંત્રી શ્રી, અમે મેન્યુફેકટર્સ અને વેપારીઓ સહિતના વેપારી વેપારીઓ છીએ, દેશભરમાં શહેરો, ગામડાઓમાં અમારા માલ વેચીએ છીએ. આ આવક સાથે, તે તેના પરિવાર અને સ્ટાફની સંભાળ રાખે છે.…
સુરત શહેરના બેગમપુરા સ્થિત દ્વારકા હાઉસમાં દશેરાની મધરાત્રે આગ લાગી હતી જેની જ્વાળાઓએ બાજુમાં આવેલા કાબરા હાઉસને પણ અડફેટમાં લઈ લીધું હતું. પાંચ કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં…
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના કેબિનેટ મંત્રીઓની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં 290% જેટલી વધી ગઈ છે. આ સરકારના 22 મંત્રી ફરી ચૂંટણી લડી રહ્યા છે. મંત્રીઓના શપથપત્રકોમાં જણાવ્યા પ્રમાણે, તમામ મંત્રીઓની…
ભાજપે બિહાર ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. વિપક્ષ આની પર હોબાળો કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે…