ગેલના આગમને કિંગ્સની ગેમ બદલી; પ્રથમ 7માંથી માત્ર 1 મેચ જીતનાર પંજાબ 'યુનિવર્સ બોસ' રમ્યો એ પાંચેય મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-4માં પહોંચી

યુનિવર્સ બોસ રમ્યો એ પાંચેય મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-4માં પહોંચી કિંગ્સ ઇલેવન પંજાબ

ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ માટે બહુ ખરાબ રહી હતી. લોકેશ રાહુલની આગેવાનીમાં ટીમે એકથી વધુ વખત જીતેલી બાજી ગુમાવી હતી. પછી તે રાજસ્થાન સામે શારજાહવાળી મેચ હોય, જ્યાં રાહુલ ટેવટિયાએ છગ્ગાઓનો વરસાદ કર્યો હતો કે પછી લીગ રાઉન્ડમાં કોલકાતા સામેની પહેલી મેચ હોય, જ્યાં ટીમ અંતિમ 4 ઓવરમાં 7.5ની અંદરની રનરેટે રનચેઝ…

Read More
એક ઇન્ટરવ્યુમાં નરેશ કનોડીયાએ કહ્યુ હતું કે, અમે ભલે અલગ અલગ સમયે જન્મ્યા હોઇએ પણ અમે એકબીજા થી એટલા જોડાયેલા છીએ કે મહેશભાઇને શરદી થાય તો મને પણ થાય. એમનું ગળું ખરાબ થાય તો મારું પણ થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ.

મોટાભાઈના મોતના ત્રીજા દિવસે નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાના કારણે સારવાર દરમિયાન મોત થયું છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો….

Read More

આ દેશે આવતા મહિનેથી આપ્યા કોરોનાની વેક્સિન લગાવવાના નિર્દેશ

બ્રિટનમાં હૉસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવા માટે તૈયારીઓ શરુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોના સ્ટાફ ને કહેવામાં આવ્યું છે કે જલદી તેમને ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિનનો પહેલો જથ્થો સોંપી દેવામાં આવશે. હૉસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે તેઓ 2 નવેમ્બરથી શરૂ થઇ રહેલા અઠવાડિયાથી કોરોના વાયરસ વેક્સિનને લગાવવાની તૈયારી શરૂ કરી દે. ચાર…

Read More

ભારતના 12 ફેક્ટ કે જે જાણ્યા બાદ તમે જરૂર ગૌરવ અનુભવશો..

 ભારતની વિવિધતામાં ઘણાં અવિશ્વસનીય પરંતુ સાચા તથ્યો જાહેર થવાની રાહમાં ઊભા છે. અમે અહીં તમને દેશના 12 આશ્ચર્યજનક તથ્યો જણાવી રહ્યાં છે જે જાણીને તમે ચોંકી જશો અને ‘હોય કઈ’ એવુ તમારા મોંઢામાંથી સરી પડવા સાથે તમારો દેશ પ્રત્યેના પ્રેમમાં વધારો થશે. 1) ભારતે શેમ્પૂને દુનિયા સમક્ષ રજૂ કર્યો ભારતમાં સ્થાનિકો દ્વારા પહેલીવાર શેમ્પૂનો ઉપયોગ…

Read More

ચીટર વેપારીઓથી બચાવવા VPSએ પીએમને લખેલા પત્રમાં શું માંગ કરી?

‘‘ આદરણી પ્રધાનમંત્રી શ્રી, અમે મેન્યુફેકટર્સ અને વેપારીઓ સહિતના વેપારી વેપારીઓ છીએ, દેશભરમાં શહેરો, ગામડાઓમાં અમારા  માલ વેચીએ છીએ. આ આવક સાથે, તે તેના પરિવાર અને સ્ટાફની સંભાળ રાખે છે. પરંતુ ક્રેડિટ માલનું વેચાણ અમારા ઉદ્યોગપતિઓ માટે જીવલેણ સમસ્યા બની ગઈ છે. દરરોજ ઘણાં ચીટર વેપારીઓ કરોડો રૂપિયાના ધંધા પર બેઠા છે. જેના કારણે વેપારીઓની…

Read More

નોટિસ આપી ફાયર વિભાગ બેસી રહ્યું ને દ્વારકા અને કાબરા હાઉસ ખાખ!!

સુરત શહેરના બેગમપુરા સ્થિત દ્વારકા હાઉસમાં દશેરાની મધરાત્રે આગ લાગી હતી જેની જ્વાળાઓએ બાજુમાં આવેલા કાબરા હાઉસને પણ અડફેટમાં લઈ લીધું હતું. પાંચ કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લઈ લીધી હતી જોકે, બે ટેમ્પો અને સાડીનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરાયેલો જથ્થો ભથ્થુ થઈ ગયો હતો. ફાયર વિભાગના ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું કે,…

Read More

એનાલિસિસ: ખાલી પાંચ વર્ષમાં નીતીશના મંત્રીઓની સંપત્તિ 290% સુધી વધી ગઈ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના કેબિનેટ મંત્રીઓની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં 290% જેટલી વધી ગઈ છે. આ સરકારના 22 મંત્રી ફરી ચૂંટણી લડી રહ્યા છે. મંત્રીઓના શપથપત્રકોમાં જણાવ્યા પ્રમાણે, તમામ મંત્રીઓની સરેરાશ સંપત્તિ 60% જેટલી વધી છે. સૌથી વધુ 290% વધારો સહકારિતા મંત્રી રાણા રણધીરની સંપત્તિમાં થયો છે. બીજા નંબરે ખાણ મંત્રી બ્રિજ કિશોર બિંદ છે,…

Read More
બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું - દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે

બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી કે દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે

ભાજપે બિહાર ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. વિપક્ષ આની પર હોબાળો કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે ચૂંટણીવાળા રાજ્યમાં ફ્રી વેક્સિનનો વાયદો બાકીનાં રાજ્યો સાથે ભેદભાવ કરે છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ દાવો કર્યો કે દેશના તમામ લોકોને વેક્સિન…

Read More
જાણીતા વકીલ હરીશ સાલ્વે 65 વર્ષની ઉંમરે ધર્મપરિવર્તન કરીને બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે, ગત મહિને જ પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા હતા

બ્રિટિશ આર્ટિસ્ટ સાથે લગ્ન કરવા માટે 38 વર્ષના લગ્નજીવન પછી પત્નીને છૂટાછેડા આપ્યા જાણીતા વકીલ હરીશ સાલ્વે એ…

પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આગામી સપ્તાહે લગ્ન કરવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના જાણીતા વકીલ અને બ્રિટનમાં ક્વીન્સ કાઉન્સિલ છે. ગત મહિને જ તેમણે 38 વર્ષના લગ્નજીવન પછી પત્ની મીનાક્ષી સાલ્વેને ડિવોર્સ આપ્યા હતા. તેઓ 28 ઓક્ટોબરે લંડનના એક ચર્ચમાં તેમનાં મહિલા મિત્ર કેરોલિન બ્રોસર્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બન્નેના આ…

Read More

ખુશી : કોરોના સામે ‘ભારત’ સુધારા પર, 90 ટકા રિકવરી રેટ

ભારતવર્ષમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે આપણે  દુનિયા વિકસીત દેશોને કોરોના વાયરસ (Corona Virus) સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોના સામે જંગ જીતનારા લોકોની સંખ્યામાં પણ ઈજાફો થઈ રહ્યો છે. ભારત (india)માં કોરોના સામેનો રિકવરી રેટ વધીને…

Read More
Translate »