ગુજરાત માં સ્કૂલ ખોલવાના ધમધમાટ વચ્ચે મળી આ ચેતવણી
ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે ત્યાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખે એવો મત વ્યક્ત કર્યો છે કે, શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય આત્મઘાતી સાબિત…
આ મહિલા 19 દિવસની સારવારમાં 12 દિવસ બાયપેપ પર રહ્યાં પણ કોરોનામુક્ત થયા
કોરોના વાયરસ મોટી ઉમરના લોકોને સૌથી વધારે અસર કરે છે. આંકડાઓ ચકાસીએ તો ૪૫ થી ૬૫ વર્ષની મોટી ઉંમરના લોકો માટે કોરોના જોખમી સાબિત થયો છે. પણ જેની ઇમ્યુનિટી સારી…
ગુજરાતમાં આજે 971 કોરોના કેસ, પાંચના મોત, સુરતમાં એક પણ મોત નહીં
દિવાળીના તહેવારોમાં બજારોમાં જામતી ભીડ અને લોકોના બિનજવાબદારી ભર્યા વલણને પગલે ગુજરાતમાં ફરી છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યાં છે. જોકે, રવિવાર કરતા આજે સોમવારે 49 કેસનો…
સુરતે આટલા બધા પગલા લઈ કોરોના સામેની લડાઈ લડી, કેસ કંટ્રોલમાં પણ જંગ જારી
સુરત શહેરમાં કોરોનાનો પહેલો કેસ માર્ચ મહિનામાં નોંધાયો, ત્યારથી શહેરનાં વહીવટીતંત્રે કોવિડ-૧૯ સામે તમામ જરૂરી પગલાં લીધાં. મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ એક્ટિવ તથા પેસિવ સર્વેલન્સને મજબૂત બનાવવા, આરોગ્ય…
પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં સેવારત તબીબ રવિ પરમાર કોરોનાને હરાવી પરત ફર્યા
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો સહિત કોરોના યોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સારવારમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. કોરોનાનો ભોગ બનવા છતાં તેમણે સેવા કરવામાં પાછી પાની કરી નથી. સ્મીમેરના કોરોના યોદ્ધા ડો.રવિ…
ઉમરાના કેતનભાઈ ઉમરીગરે નવી સિવિલમાં ૯૭ દિવસની લાંબી લડત બાદ કોરોનાને શિકસ્ત આપી
છેલ્લાં સાત મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો…
આપણે નિયમ પાળતા રહો નહીંતર આ દેશોની જેમ ફરી લોકડાઉનનો વિચાર થઈ શકે
કોરોના વાયરસના કારણે શરૂઆતમાં ઘણા બધા દેશોએ સંક્રમણને ધ્યાનમાં લઈને લોકડાઉન કરી દીધું હતું અને તેના કારણે વિશ્વના ઘણા બધા દેશોની ઈકોનોમી પર અસર પડી છે. હવે કેટલાક દેશોમાં કોરોનાની…
પ્લાઝમાં ડોનેટ કરતા પહેલા કરવામાં આવે છે તે એન્ટી બોડી ટેસ્ટ શું છે..?
પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં એન્ટીબોડી બન્યા હોય તેઓ જ…
હજીરા કોવિડ કેર સેન્ટરમાં 253 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે ગયા
કોરોના મહામારીના કઠિન સમયમાં સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા છેલ્લા સાત મહિનાથી અથાગ પ્રયત્નો થઇ રહયા છે. જેને સફળતા પણ મળી છે. જેમાં ઔદ્યોગિક એકમો પણ…