જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો, મોદીએ કર્યું ઈ-લોકાર્પણ
આજથી જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળી ગયો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે. આ સાથે ધનતેરસના…
હવે ઓનલઇન ન્યૂઝ પોર્ટલ અને O.T.T પ્લેટફોર્મ પર આવશે સરકારનો અંકુશ
દેશમાં ઓનલાઇન કન્ટેન્ટ પર લાંબાગાળાની અસર કરતા એક નિર્ણયમાં કેન્દ્ર સરકારે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ સહિતના તમામ ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસને કેન્દ્રીય માહિતી…
મોદી સરકારની ઉદ્યોગજગતને 2 લાખ કરોડની દિવાળી ગિફ્ટ, કોને કોને મળશે મદદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠક બાદ ઉદ્યોગકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિવાળી પહેલાં થયેલી આ મહત્વપુર્ણ બેઠકમાં…
અઝીમ પ્રેમજી એ રોજ 22 કરોડનું દાન આપ્યું
આઈટી અગ્રણી વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ વર્ષ 2020માં રોજના રૂ.22 કરોડ અને વાર્ષિક રૂ.7904 કરોડનું દાન કર્યું હતું અને નાણાકીય વર્ષ 2020 માટે ટોચના દાનવીર ભારતીય તરીકે ઊભરી આવ્યા હતા.…
‘પૂછતા હૈ ભારત’ ફેઈમ અર્ણબને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર
મુંબઈ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખતા રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અર્નબ જામીન માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે…
ભૂકંપના આંચકાએ શ્વાસ અધ્ધર કર્યા, શું દક્ષિણ ગુજરાત પર જોખમ ખરું?
સ્ટોરી: રાજા શેખ, સુરત સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપનો 4.3 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ઘણાંને તે માલૂમ પડ્યા ને…
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુ બાપાને શ્રધ્ધાંજલિ આપવા સુરત કરશે આ બે મોટા રેકોર્ડ
સુરત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને ૨૪ કલાક અવિરત રક્તદાન દ્વારા શ્રદ્ધાંજલિ અપાશે અને ૨૪ યુવાનો ૨૪ કલાક શબ્દપ્રવાહ વહાવીને ભાવાંજલિ આ.પશે રાજ્યના કર્મઠ નેતા અને કુશળ શાસક પૂર્વ મુખ્યમંત્રી…
આ મહાશયે લગ્ન માટે યુવતી જોઈએ છે લખેલા hordings મૂક્યા
તમે શહેરોમાં મોટા-મોટા હોર્ડિંગ લાગેલા તો જોયા જ હશે. કેરળના કોટ્ટયમ જિલ્લામાં આજકાલ રસપ્રદ હોર્ડિંગ જોવા મળી રહ્યા છે. આ હોર્ડિંગમાં એક યુવક તેના લગ્ન માટે કન્યા શોધી રહ્યો હોવાનું…
તહેવાર ટાંકણે સિંગતેલના ભાવ નજીવા ઘટ્યા પણ તેની પાછળ કારણો આ છે..
ભારત વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વ પૂર્વે સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થતા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર માની શકાય છે. સિંગતેલના ભાવમાં આજે રૂપિયા 30નો ઘટાડો નોંધાયો છે. 15 કિલો…
વિદેશી કારના ટેક્સ મામલે આરટીઓમાં ગાંધીનગરથી ટીમ આવતા સન્નાટો
ેહંમેશા ધમધમતી રહેતી સુરત આરટીઓમાં આજે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસથી પાંચ સભ્યોની ટીમ પંડ્યા સાહેબની અધ્યક્ષતામાં તપાઆસાર્થે આવતા કચેરીમાં સન્નાટો છવાયો હતો. પાંચ પૈકી ટીમના ત્રણ સભ્યોએ સુરત આરટીઓમાં તપાસ…