ખિસ્સા હળવા: બેંકમાંથી આટલી વાર રૂપિયા કાઢો કે જમા કરાવો તો લાગશે ચાર્જ
પ્રાઇવેટ સેક્ટરમાં ICICI Bank અને Axis Bank ના ગ્રાહકો માટે ખિસ્સા ઢીલા કરવાના સમાચાર મળી રહ્યાં છે. બેંકે જણાવ્યું કે હવેથી નોન બિઝનેસ કલાકો અને રજાના દિવસોમાં બેંકમાં રૂપિયા જમા…
પુલવામાં વખતે કેટલાકે ભદ્દી રાજનીતિ કરી પણ મારા પર દિલ પર વીર શહીદોનો ઘાવ હતો: મોદી
વડાપ્રધાને સી- પ્લેનને ઉડાન ભરાવતા કેવડિયાથી સાબરમતિ રિવરફ્રન્ટ માટે યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં છે ત્યારે આજે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની…
પ્રદૂષણને કારણે કોરોના વાયરસ વધુ સમય હવામાં ટકી શકે છે: એઈમ્સની ચેતવણી
એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કોરોનાની બીજી લહેર વધારે તેજ બનવા પાછળ સાવધાની રાખવામાં ઢીલાસ રાખાવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટેંસિંગનું યોગ્ય રીતે પાલન નથી કરવામાં આવ્યું. માસ્ક લગાવવામાં પણ…
જન્મદિવસ: જાણો આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે…
વિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના બે સપૂત અને આઝાદીના ઘડવૈયા અને લડવૈયા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ…
ભૂટાનથી ‘બટાકા’ આવશે અને આપણે ત્યાં ભાવ અંકુશમાં લાવશે
આકાશને આંબતા બટાકા અને ડુંગળીના ભાવોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે આ બંને વસ્તુઓને આયાત કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે કહ્યું હતું કે ભારત સરકાર ભૂટાનથી 30…
આ સોનાના વરખવાળી હુરતી ઘારી 9000 રૂપિયે કિલો છે..!!!
ગુજરાતમાં હુરતીઓ (સુરતી)ઓનો પોતિકો તહેવાર ચંદની પડવો. શરદ પૂર્ણિમાના દિને ખુલ્લા આકાશમાં ફૂટપાટ ઉપર કે હરવાફરવાના સ્થળો પર જાહેરમાં બિરાજીને સુરતી વાનગી ઘારી (જગવિખ્યાત)ને આરોગવા ટેવાયેલા સુરતીલાલાઓ આ વખતે કોરાનાકાળમાં…
કેશુ બાપાને રાજકીય સન્માન સાથે અપાય વિદાય, મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહ્યાં
ગુજરાતના પૂર્વ મૂખ્ય મંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેશુબાપાને ગાર્ડ…
ભારતીય સેનાનાએ તૈયાર કરી પોતાની મોબાઈલ મેસેન્જર સર્વિસ, વોટ્સએપ-ટેલિગ્રામની છુટ્ટી?
સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન્સ સાથે ડેટા સિક્યુરિટી અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ડેટાને સેના સાથે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે સેનાના જવાનો હંમેશા હેકર્સના નિશાના પર…
…તો ડિસેમ્બરમાં દેશમાં આવી શકે છે કોરોનાની રસી, સિરમનો સંકેત
કોરોનાની રસી શોધવા દુનિયા મથી રહી છે ત્યારે સીરમ ઈનિ્સ્ટટ્યુના સીઆઈઓ આદર પૂનાવાલા એ મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું છે કે જો બધુ બરાબર રહ્યું તો ડિસેમ્બર સુધીમાં ભારતમાં કોરોના વેક્સીન…
પ્લાઝમાં ડોનેટ કરતા પહેલા કરવામાં આવે છે તે એન્ટી બોડી ટેસ્ટ શું છે..?
પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં એન્ટીબોડી બન્યા હોય તેઓ જ…