સાયણ ગામે ૨૮ સરકારી આવાસનું આર.એન.બી. ખાતાએ ડીમોલીસન કરતાં હળપતિઓ નિરાધાર
આર.એન.બી.ના અધિકારીઓએ પોલીસ બંધોબસ્ત બોલાવી સરકારી આવાસ તોડી પાડી ગરીબ પ્રજાને રસ્તે રઝળતી કરી દીધી જેમાં સાયણ ગ્રામ પંચાયતની ભુંડી ભૂમિકા .સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે જાણ થતા જ…