‘લોહી’ સેવા કરવી હોય તો આમને ઘરઆંગણે બોલાવી શકો

આમ તો આપણે રક્તદાન ને મહાદાન તરીકે લેખાવીએ છીએ. ઘણાં રક્તદાતાઓ નિયમિત રક્તદાન કરીને અનેક જીવન દીપાવી રહ્યાં છે પરંતુ વધતી જરૂરિયાતોને જોતા હજી જાગૃત્તિ

Read More

43 વર્ષના બ્રેઈનડેડ અસ્તિકા પટેલએ સાત લોકોના જીવનમાં ઉજાસ ફેલાવ્યો

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની ઓગણચાલીસમી અને ફેફસાના દાનની તેરમી ઘટના. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર

Read More

કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો?

ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી છે. કોરોના રોગચાળાની રસી પ્રત્યેના

Read More

વેક્સિન અંગેના મારા અનુભવો…

રાજા શેખ, સુરત (98980 34910) મેં પત્રકાર તરીકે કોરોનાકાળને ખૂબ જ નજીકથી જોયો. લોકડાઉન, લોકોની સમસ્યા, અરાજકતા, અવ્યવસ્થા, કકળાટ, કાકલૂદિ, દોડધામ, લાશોના ઢગલાં, લાચારી અને

Read More

રાજકોટ: કોરોનાના બે ડોઝ ન લીધા હોત તો આ ડોક્ટરનું શું થયું હોત..?

બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો, રોજના 100 પેશન્ટ તપાસું છું-ડોક્ટર રાજકોટની વોકહાર્ડ્સ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિનના વડા ડો.ચિરાગ માત્રાવાડિયા વેક્સિનના બે ડોઝ લીધા બાદ

Read More

રશિયન વેક્સિન સ્પૂતનિક-Vને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી

કોરોના વાયરસના ભયાનક સ્વરૂપ વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલે સબજેક્ટ એક્સપર્ટ કમિટી

Read More

બીજી લહેરના વાઈરસ ખૂબ જ ઘાતક: ત્રણ દિ’માં 20 વર્ષ સિગારેટ પીવા જેટલું કરે છે નુકસાન

કોરોનાના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજયભરમાં ચોંકાવનારો વધારો થયો છે. એનું કારણ એ છે કે પ્રથમ વેવમાં વાયરસ શરીરમાં પ્રવેશે

Read More

અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, 4 વિદ્યાર્થીઓએ ધાબાની ટાંકી પર જઈ પોતાનો જીવ બચાવ્યો

કૃષ્ણનગર વિસ્તારમાં અંકુર ઈન્ટરેનશલ સ્કૂલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે ભીષણ

Read More

સિવિલ હોસ્પિટલ કે લાલિયાવાડીનો અડ્ડો: મનપા કર્મીનું મોત થયુ રાત્રે પણ….!!

સુરતની સિવિલ હોસ્પિટલ એટલે લાલિયાવાડીનો અડ્ડો હોવાનું વારંવાર સામે આવતી ઘટના પરથી પ્રતીત થઈ રહ્યું છે. હજી એક દિવસ પહેલા જ કોવિડમાં અવસાન પામેલી મુસ્લિમ

Read More

નક્સલીઓએ ગોળી અને બોમ્બ વરસાવ્યાં, સાથી જવાનો પણ શહીદ થયા; પરંતુ સંદીપ લડતો રહ્યો.

સંદીપ દ્વિવેદી CRPFની વિશેષ લડાઇ ટુકડી કોબ્રાના કમાન્ડ અધિકારી છે છત્તીસગઢના બીજાપુર અન્કાઉન્ટરમાં 400 સૈનિકની ટીમ સાથે નક્સલવાદીઓનો સામનો કર્યો હતો સંદીપ સાથીઓને બચાવતી વખતે

Read More

Translate »