આેફિસ કરતા વર્ક ફાેર હાેમમાં કર્મચારીઆે વધુ સમય કામ કરી રહ્યાં છે, વાંચાે સર્વે

મોટાભાગના ભારતીયો કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે. પરંતુ આના કારણે તેમના કામના કલાકોમાં વધારો થયો છે. નવા…

આ કોરોના રાક્ષસ ક્યાં ક્યાં ફર્યો, કોને આપી ચેતવણી?

. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન…

રોડ એન્ડ સેફ્ટી પર ફોક્સ કરવા માટે સરકાર બનાવશે નવી સાત ઝોન કચેરી

રાજા શેખ, સુરત માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને…

 મોડી રાત્રે સુરતમાં અટવાયેલા વડોદરાના વૃદ્ધ દંપત્તિને ચેમ્બરે ટ્રેનમાં રવાના કર્યું

સુરત. કોવિડ– ૧૯ની વર્તમાન રાત્રિ કરફ્‌યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ અને બાળકો સહિતના મુસાફરોને તેમના ઘર સુધી…

ઘટના બાદનું ડહાપણ: સિવિલ હોસ્પિટલમાં પણ બેઝિક ફાયર ફાઈટિંગ ટ્રેનિંગ અપાય

સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત 70 થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા —————- અમદાવાદ બાદ રાજકોટની હોસ્પિટલમાં ગોજારી આગની…

શું પેટા ચુંટણી માટે જ સી પ્લેન નું ઉદ્ઘાટન કર્યું હતું, અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવા બંધ કરાઈ..

છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે અલગ અલગ બહાના હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી, ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી…

નવા મજૂર કાયદાઓ, ચાર નવા મજૂર કોડમાં કામદારોનું હિત જળવાય તે માટે રજૂઆત

ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કામદારોના હિતમાં ચેમ્બરની કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા રાજ્ય સરકારના મંત્રીને વિવિધ મુદ્દાઓ સાથેની રજૂઆત…

હીરા ઉદ્યોગને એક ઘંટી પર બે રત્નકલાકારો બેસાડવાનું કહેવાયું પણ એવું થશે ખરું?

સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી સુરત. આજ રોજ 27 નવેમ્બરના રોજ વેડ…

રાજકોટની ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ ફરી હરકતમાં, નોટિસોનો દૌર શરૂ કર્યો

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ…

રાજકોટની હોસ્પિટલમાં આગથી 5 દર્દી ભડથું, સુપ્રીમે સુઓમોટો નોંધ લઈ ઝાટકણી કાઢી

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે…

સિડનીમાં ચાલુ ક્રિકેટે અદાણીના કોલ પ્રોજેક્ટનો કંઈક આ રીતે થયો વિરોધ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે  સિડની ખાતે શરૂ થયેલી પ્રથમ વનડે મેચમાં એક સ્થાનિક યુવકે મેદાનમાં ઘૂસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો.…

પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી.ના વહીવટમાં અનિયમિતતા: ચાર નોટિસ ઘોળીને પી જવાય?

સુરત, પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટમાં થયેલ અનીયામીતાઓ અને નાણાકીય ગેરવહીવટ સરકારના ઓડિટ દરમિયાન સહકાર ખાતાના પેનલ ઓડીટર વિરલ પીનાકીન…

લોકડાઉન થવાનું છે કે કેમ? મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપ્યો કે….

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ લગાતાર વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ તો લાદી દેવાયો…

સ્વર્ગીય અહેમદ પટેલ સુપુર્દ-એ-ખાક્: મિત્ર પીરઝાદાએ કહ્યું 100 વર્ષ સુધી આવો નેતા નહીં પાકે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી…

કોવિડ બેડ સહિતની સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ છેઃ મંત્રી કિશોર કાનાણી

આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો…

વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે પ્રશ્નાર્થ છે, ત્યારે ભારતની લોકશાહી મજબૂત અને અખંડ :-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા સંસદીય પ્રણાલિકાનો આત્મા- :ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યા નાયડુ લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, તે…

ગુજરાતમાં ટ્રાયલ માટે વેક્સિન આવી, વડાપ્રધાને કહ્યું તમામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખીશું

ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ‘આત્મનિર્ભર’ ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે  અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી છે. ભારત બાયોટેક દ્વારા…

ગૌરવ: સુરતી કાપડથી બનશે ભારતીય સૈન્યના યુનિફોર્મ

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરત માટે ગૌરવની વાત સામે…

કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ મહારાષ્ટ્રમાં એન્ટ્રી મળશે

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને અટકાવવા માટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા…

સુરત શહેર-જિલ્લામાં 2019માં 7995 માર્ગ અકસ્માતો થયાં, રાજ્યમાં 7428ના માેત

વર્ષ ૧૯૯૫ થી ફેડરેશન ઓફ રોડ ટ્રાફિક વિક્ટીમ્સ નામની સંસ્થાએ ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ ની ઉજવણી કરવાની…

અનુકરણીય પહેલ:ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું

કરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્રજાની સેવા કરતા સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી, કોરોના દર્દીઓને મદદરૂપ થવાં પ્લાઝમા…

મનપા કમિશનરે કહ્યું કે આટલી કાળજી લેશાે તાે કાેરાેના વાયરસ તમારાથી દૂર રહેશે

કોરોના સામે રક્ષણ મેળવવા સુરતવાસીઓને મ્યુ. કમિશનરનો પંચામૃત સંદેશ આપ્યાે  સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે…

ભારતનાં આ મંદિરમાં પ્રસાદીનાં રૂપમાં સોનાનાં સિક્કા અને પૈસા આપવામાં આવે છે, સદીઓથી ચાલી રહી છે આ પરંપરા

આજે અમે તમને ભારતમાં એક એવા મંદિર વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભક્તોને પ્રસાદનાં સ્વરૂપમાં મીઠાઈ નહીં પરંતુ ઘરેણા…

“આશ્રમ” વેબ સીરિઝની આ એક્ટ્રેસે કરાવ્યું ગ્લેમરસ ફોટોશુટ, તસ્વીરો જોઈને ઠંડીમાં પણ પરસેવો વળી જશે

વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ “સ્પોટલાઇટ” થી ચર્ચમાં રહી ચૂકેલી અભિનેત્રી તરીકે ત્રિધા ચૌધરી પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચામાં રહેલ છે.…

કોરોના યોદ્ધા સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ૫૦ લાખની સહાય અર્પણ

ખાસ ફરજ પરના અધિકાારીર મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલના સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ચેક અર્પણ થયો ———- કોરોના…

રાત્રિ કફર્યુમાં લગ્ન પ્રસંગો તથા સમારોહને છૂટછાટ આપવા આમણે કરી રજૂઆત

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] હાલમાં કોરોનાના સંક્રમણને કારણે ઉભી…

આજે મતદારયાદી ઝુંબેશ: યુવા મતદારો કરાવે નોંધણી, ઘર બેઠા સુધારા કરાવો

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસારતા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ…

આવતા મહિને કેન્દ્ર સરકાર આમના ખાતામાં નાંખશે રૂ. 2000

પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત મોદી સરકાર ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોને આપી રહી છે. ઘઉંના વાવણીનો આ સમય…

ગાંજો પકડાયા બાદ લાંબી પૂછપરછને અંતે કોમેડિયન ભારતીસિંહની ધરપકડ

શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ મુંબઈમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષના ઘરની તલાશી લીધી હતી…

Translate »