મુંબઈએ સતત 9મી સીઝનમાં પોતાની પહેલી મેચ ગુમાવી, બેંગલોરની ટીમ પહેલીવાર IPLની ઓપનિંગ મેચ જીતી
ડિવિલિયર્સે 27 બોલમાં 48 રન બનાવીને RCBની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. હર્ષલ પટેલ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો IPL-14નો રસપ્રદ શુભારંભ થઈ ગયો છે. શુક્રવારે…
MI 2013થી પ્રથમ મેચમાં હારી છે, પરંતુ ત્યારથી 5 વખત ટાઈટલ પણ જીત્યા; 3 વખત RCB ઓપનિંગ મેચમાં ફ્લોપ
રોહિતની કેપ્ટનશિપમાં ટ્રોફીની હેટ્રિક કરવા માટે આજે મુંબઈની ટીમ ચેન્નઈના મેદાનમાં ઉતરશે વિરાટ કોહલી પાસે આ સીઝનમાં IPL કારકિર્દીના 6 હજાર રન પૂરા કરવાની તક IPLની 14મી સીઝનનો આજથી આગાઝ…
પંજાબની બોલિંગમાં અનુભવ અને ક્વોલિટી બંને ઓછાઃ ગેઈલનો ઉપયોગ નથી કરી શકતી, ચેમ્પિયન ખેલાડીઓની કમી
રાહુલની સુકાનીવાળી પંજાબને હજુ પણ પોતાના પહેલા ટાઇટલની રાહ જોઇ રહી છે. ટીમ 2014માં ફાઇનલ સુધી પહોંચી હતી. આ સીઝનમાં તેણે નામ બદલીને પંજાબ કિંગ્સ કર્યું છે. ટીમના સપોર્ટ સ્ટાફમાં…
IPLની 14મી સીઝન પહેલાં ગુજરાતના પૂર્વ ડીજીપીની BCCIના એન્ટી કરપ્શન યુનિટના નવા ચીફ તરીકે નિયુક્તિ થઈ
ગુજરાતના પૂર્વ ડીજીપી શબ્બીર હુસેન ખાંડવાવાલાની બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના નવા ચીફ તરીકે નિયુક્તિ થઈ છે. તેમણે આ પોસ્ટ પર રાજસ્થાનના પૂર્વ…
IPLના એક અઠવાડિયા પહેલાં વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડ્સમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મુંબઈના વાનખેડે ખાતે 10થી 25 એપ્રિલ દરમિયાન કુલ 10 લીગ મેચીસ રમાવાની છે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.…
એક એવી પ્રેમકથા, જે પૂરી થવાનું નામ જ નથી લેતી, છેલ્લાં 4 વર્ષમાં માત્ર 1 વાર પ્લેઓફમાં ક્વોલિફાઇ થઈ RCB
કોહલી 2013થી IPLમાં RCBની કપ્તાની કરી રહ્યો છે પરંતુ સુધી ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી ભારતીય ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડ છે વિરાટ કોહલી. તે જાણીતો છે પોતાનાં પેશન અને અગ્રેશન…
ઈજાના કારણે IPLમાંથી બહાર થનાર શ્રેયસ અય્યરને એકપણ મેચ રમ્યા વગર સંપૂર્ણ સેલરી મળશે
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર આગામી IPLમાંથી બહાર થઈ ગયો છે અય્યરને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં જ ખભામાં ઈજા થઈ હતી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2021ની સિઝનમાંથી બહાર થઈ ગયા હોવા…
IND Vs ENG: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી અંતિમ વનડેમાંથી થયો બહાર
ઈયોન મોર્ગન હાથમાં ઈજાના કારણે ભારત વિરુદ્ધ અંતિમ મેચ પણ નહીં રમે. ઈજાના કારણે બીજી વનડેમાંથી પણ મોર્ગન બહાર રહ્યો હતો. IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં ત્રણ મેચની…
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું
શુક્રવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ઓલટાઈમ હાઈ 36,902 કેસ નોંધાયા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી.…
એકવાર ફરી સચિન-વીરૂ ક્રિકેટના મેદાન ઉપર જોવા મળશે
આવામાં પ્રશંસકો તેમને અનઍકેડમી રોડ સેફટી વર્લ્ડ સીરિઝમાં ફરીથી ઓપનિંગ કરતાં જોઇ શકશે.