દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ: સીએમએ કહ્યું દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ, દાતા ફારુક પટેલે કહ્યું કે, આ આશ્રમની જવાબદારી મારી
–વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી”પ્રભુના ઘર” તરીકે નિર્માણ કરવાનું સપનું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરે જોયું અને તે માટે ઝઘડિયાના ઉચેડિયા ગામમાં નર્મદા નદીના કિનારે 40…
ભ્રષ્ટોને નકેલ કસવી હોય તો માહિતી અધિકાર કાયદામાં ફેરફાર ન કરો: આવેદકો
ભ્રષ્ટ અધિકારીઓ સામે ચાબુકની જેમ કામ કરતા માહિતી અધિકાર કાયદા (રાઈટ ટુ ઈન્ફોર્મેનશન એક્ટ) પર બદલાવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની માહિતીના આધારે સુરતના આઈટીઆઈ એક્ટિવિસ્ટ અને…
છેક ભૂજથી ‘લાલા’ને સુરત આરટીઓમાં ‘જી’ ઉઘરાવવા તેડાવાયો!, ઈન્કવાયરી શરૂ
રાજા શેખ (9898034910) સુરત આરટીઓમાં થતા ‘પાપ’ આમ તો સમયાંતરે છાપરે ચઢીને બોલતા રહે છે. નવા અધિકારી માટેનું ‘પાપ’ આ વખતે લાંબુ ટક્યું હોય તેવું લાગતું નથી અને તે ખૂબ…
પાસપાેર્ટ આેફિસમાં તુઘલખશાહી? અનઆેફિસિયલ બુધવારે આેફિસ બંધ, અપાેઈન્ટમેન્ટ મળતી નથી!!
સ્ટાેરીઃ રાજા શેખ, સુરત (98980 34910)સુરતના પીપલાેદ ખાતે આવેલી રિજ્યાેનલ પાસપાેર્ટ આેફિસમાં અધિકારીઆે દ્વારા તુઘલખશાહી ચલાવવામાાં આવતી હાેવાના અનેક મામલાઆે સામે આવી રહ્યાં છે.!! આમ તાે અધિકારીઆેને દર શનિ-રવિ અને…
દિલ્હીમાં બનશે ભારત માતાની મૂર્તિ, માટી અને પાણી કૃષિ રાજ્યમંત્રીએ કર્યા અર્પણ
સુરત:શુક્રવાર: દિલ્હીમાં નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિના નિર્માણ માટે ઓલપાડ તાલુકાની માટી અને પાણી એકત્ર કરીને ઓલપાડવાસીઓએ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલને અર્પણ કરી હતી. મંત્રીએ આ…
સુરતની આ શાળાને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવશે ગ્રીનમેન વિરલ દેસાઈ
સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પાલની ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાના વિદ્યાર્થીઓને બેન્ચ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર પુનીત નૈયર તેમજ સુરતના કોર્પોરેટર નિલેશભાઈ પટેલ…
વેન્ચુરા એરકનેકટ લિ.ની ગુજરાતના ચાર શહેરની હવાઈસેવાનો નવા વર્ષથી આરંભ
1 જાન્યુઆરીથી અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરત 4 સેકટર ઉપરથી 9 સીટર પ્લેન ની દૈનિક ફ્લાઇટ સેવા વેન્ચુરા એરકનેકટ દ્વારા 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ , સુરતથી ભાવનગર , સુરતથી…
સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ: ફેબ્રિકસ પ્રોડક્શનમાં 81228 કરોડનું વાર્ષિક ટર્નઓવર, 15 લાખને રોજગાર
સુરતનો કાપડ ઉદ્યોગ આજે 15 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે રોજગારી આપી રહ્યો છે. અહીં વર્ષે દહાડે અંદાજિત 14600 મિલિયન મીટર કાપડ અને 10.50 લાખ મેટ્રિક ટન…
રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી મળીને કુલ 2482 હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે
ગુજરાત સરકાર હંમેશા સામાન્ય પરિવારના પડખે ઉભા રહીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવા તત્પર રહી છે. સામાન્ય પરિવારોને આરોગ્ય સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મા વાત્સલ્ય…
નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટ ખેડૂતો માટે લાભ લઈને આવી
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો સૌથી મોટો નિર્ણય લીધો છે. જે મુજબ કુદરતી આફતો બાદ…