એજન્સી: પૂરાચી થલાઇવર ડો. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ અથવા ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન, દક્ષિણ મધ્ય રેલવે (SCR) હેઠળ, સ્ટેશનના પ્લેટફોર્મ આશ્રયસ્થાનો પર સ્થાપિત સોલર પેનલ દ્વારા
Month: September 2021
ગુજરાતની આ મનપાએ મંત્રીના વિસ્તારમાં એક લાચાર અંધજનની શાકભાજીની દુકાન બંધ કરાવી!!
રાજા શેખ, સુરત ગુજરાત સરકારનું રિફોર્મ થયું છે. નવા મંત્રીઓ પણ આવી ગયા છે. દરેકે પ્રજાહિત માટે સોગંધ લીધા છે. એવા સોગંધ લીધાને હજી માંડ
સુરત જિલ્લામાં કેટલીક જગ્યાએ ખેડૂતોના બંધની અસર જોવા મળી, અટકાયત
કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ,વિજળી બિલ 2020,નવા મજૂર કાયદાઓ, તથા નવી શિક્ષણ નીતિ ની વિરુદ્ધમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વાર આપવા આવેલ આદેશ મુજબ ગુજરાત સમન્વય સમિતિના
સુરત મનપાના બસ માટેના 75 ટકા મની કાર્ડ રિન્યુ જ ન થયા!, આ છે કારણ..
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સુરત મહાનગર પાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી લિંક બસ સેવા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે મળીને મની કાર્ડ લોંન્ચ કર્યો
રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી મળીને કુલ 2482 હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે
ગુજરાત સરકાર હંમેશા સામાન્ય પરિવારના પડખે ઉભા રહીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવા તત્પર રહી છે. સામાન્ય પરિવારોને આરોગ્ય સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવવા રાજ્ય સરકારના
નીતા અંબાણી ને પણ ઠાઠ માં પાછા પાડી દેનાર અબજોપતિ બિઝનેસમેનની પત્ની વિશે જાણો વિગતે
હૈદરાબાદના અબજોપતિ ઉદ્યોગપતિ પી.વી. કૃષ્ણા રેડ્ડી (પીવી કૃષ્ણા રેડ્ડી) ની પત્ની સુધા રેડ્ડી સતત હેડલાઇન્સમાં રહે છે. સુધા રેડ્ડીએ આ વર્ષના મેટ ગાલા 2021 માં
પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે રજૂઆત
પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે દેશના ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશને વિવિધ એસોસીએશનોની રજૂઆત
નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટ ખેડૂતો માટે લાભ લઈને આવી
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો સૌથી મોટો નિર્ણય લીધો છે.
ફોનમાં ઈન્ટરનેટ ન હોય તો પણ આ રીતે કરો યુપીઆઈ પેમેન્ટ, અજમાઓ આ ટ્રીક
યુપીઆઈ સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ચુકવણીનું ખૂબ અનુકૂળ માધ્યમ છે. તેની મદદથી, વપરાશકર્તાઓ રોકડની ચિંતા કર્યા વગર ગમે ત્યાં ખરીદી કરી શકે છે. UPI પેમેન્ટ કરવા
સોલાર પાવરથી ચાલતુ હરતુ ફરતુ ઘર: ઈંધણ અને વાયર ચાર્જિંગની જરૂરત નથી
વિશેષ: લાર ટીમ આઈન્ડહોવેને સૌર ઉર્જાથી ચાલતા મોબાઈલ ઘર તરીકે જેનું વર્ણન કર્યું તેનું અનાવરણ કર્યું છે, જેને સ્ટેલા વીટા કહેવાય છે. આઇન્ડહોવન યુનિવર્સિટી ઓફ