ઐતિહાસિક સ્થળો-4: મુઘલસરાઈ: ઈ.સ. 1644માં સુરતના કિલ્લેદાર હકીકતખાને બંધાવ્યું હતુ

ન્યૂઝનેટવર્કસ ટીમ: હાલમાં જ ‘મુઘલસરાઈ’ એટલે કે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી જેમાં ચાલી રહી છે અને જેની અંદર પાંચ…

શું તમે જાણો છો? સુરતમાં ઓક્સિજન પાર્ક છે અને જંગલ બનાવાનું પ્લાનિંગ પણ છે!

ન્યૂઝનેટવર્ક્સ ટીમ: ‘ ખુબસૂરત સુરત, હરિયાળુ સુરત ’’ આ સ્લોગન આમ તો સુરતમાં પ્લેગ બાદ અપાયું. ગંદા સુરતને સુંદર, હરિયાળુ…

શું તમે જાણો છો? , સુરતીઓનો ‘અંધકાર’ લાખો સ્ટ્રીટલાઈટ દૂર કરે છે, પવનચક્કીઓ-સોલાર પ્લાન્ટ પણ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: કોઈ પણ શહેરની પ્રગતિનો ચિતાર તેના ઝળહળાટ પરથી પણ આવે છે. અરબ કંન્ટ્રી જુઓ કે પછી વિદેશ ત્યાંની…

સ્પેશ્યલ વ્હીકલ પરપઝ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી…

ફટકો મારીને ‘નો- ડ્રગ્સ’ અને ‘અંગદાન’ જાગૃત્તિને પ્રોસ્તાહન

સુરતઃ સફેદ વસ્ત્રોમાં દેવદૂત સમાન નર્સીસ બહેનોએ કોરોનાના કપરાકાળમાં ફરજ બજાવીને લોકોના સ્વાસ્થ્યરક્ષા કરી છે, ત્યારે તેમનો જુસ્સો બુલંદ બનાવવા…

શું તમે જાણો છો? સુરતમાં વિવિધ પ્રકારના કુલ 113 બ્રિજ છે, જેથી બ્રિજ સિટી તરીકેની ઓળખ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરતમાં વિવિધ પ્રકારના 113 જેટલા બ્રિજ(પુલ) છે એટલે તેને બ્રિજસિટી તરીકે પણ હવે લોકો કહેતા થયા છે. આંકડાની…

વિશ્વ અકસ્માત સંભારણા દિન: સુરતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ અપાઈ

ડીસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત અને ધ સુરત ડિસ્ટ્રીક્ટ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓવનર્સ એસોસિયેશને વિશ્વ અકસ્માત સંભારણા…

શું તમે જાણો છો?-1 : સુરતની 98 ટકા વસ્તીને 1285 એમએલડી પાણી નળ વાટે પહોંચાડાય છે

ન્યૂઝનેટવર્કસ ટીમ– રાજા શેખ : સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા સુરતમાં આમ તો ક્યારેય પણ પીવાના પાણીની તંગી પડી નથી.…

સુરતથી ફેફસાનું દાન, સુદાન દેશનો યુવક તેનાથી લેશે શ્વાસ

લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા ઉ.વ. ૨૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર…

પ્રાથાએ પડકારનો શાનદાર સામનો કર્યો, ફિલઝાહે વિમેન્સ ટાઇટલ જીત્યું

સુરત, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં પ્રાથા પવારે અપેક્ષા મુજબ જ ટાઇટલની હેટ્રિક સર્જી…

રેલવેમાં બેગ સેનેટાઈઝર મશીન ધૂળ ખાતુ થયુ અને પછી ઉખેડી ફેંકાયું!

રાજા શેખ, સુરત (98980 34910) સુરત સહિતના રેલવે સ્ટેશનો પર બેગ સેનેટાઈઝ કરવા માટે અપાયેલા કોન્ટ્રાક્ટરે નાદારી જાહેર કરતા તેના…

ઐતિહાસિક સ્થળાે-3ઃ સૂર્યદેવ પાસે કપિલ મુનિએ વરદાન માંગ્યું તે સુરતનું કંતારેશ્વર મહાદેવ મંદિર

Newsnetworksteam: સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં…

દેશમાં 111.40 કરોડ લોકો રસી મુકાવી, જોકે 24 કલાકમાં 11850 કેસ નોંધાયા

કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 111.40 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,850 નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ…

સુરત આરટીઓ દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરશે

. સુરત:સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.KU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે.…

ખોટા સહીવાળા સોગંધનામાના આધારે પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટી બનનારાઓને ટ્રિબ્યુનલની ફટકાર!!

સુરત. બડેખા ચકલા સ્થિત પખાલીવાડ મસ્જિદના એક ટ્રસ્ટીના અવસાન બાદ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક ખોટી સહી અને ખોટા સોગંઘનામાના આધારે થઈ…

અસર: વીજ કંપની દોડતી થઈ: ઓલપાડ વિસ્તારમાં ટીમો ખડકીને સમારકામ શરૂ કરાયુ

દક્ષિણ ગુજરાત વીજ કંપની ના રૂરલ વિસ્તારમાં કૃષિ જોડાણ ધરાવતા હજારો ખેડૂતોને ઓછા દબાણથી વીજળી મળવી. નિયત કરવામાં આવેલા કલાકો…

ફેસબુક ખાેલુ તાે લાફાે મારજાેઃ ભારતીય અમેરિકને એક મહિલાને આ કામ માટે નાેકરીએ રાખી, એલન મસ્કને ગમ્યુ

એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ મનીષ શેઠીએ પોતાને થપ્પડ મારવા માટે એક યુવતીને નોકરી પર રાખી છે. જ્યારે પણ તેઆે ફેસબુક…

અદાણી ગ્રુપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં $70 બિલિયનનું રોકાણ કરશે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કરશે

એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના જૂથે આગામી દાયકામાં રિન્યુએબલ એનર્જીમાં $70 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પછી…

વૃધ્ધાે માટે સ્ટાર્ટ-અપ્સ હેલ્પઃ દર વર્ષે 20ને એક કરાેડ સુધીની સહાય

દેશમાં જે રીતે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તે જ પ્રમાણમાં સરકાર તેમના સામાનની ઉપલબ્ધતા વધારવાની વ્યવસ્થા કરી રહી છે. વૃદ્ધોની…

Positive News: ગંદા પાણીના પુનઃઉપયોગ માટે અસરકારક છે આ ઓછી કિંમતની ટેકનોલોજી

સતત વધતી જતી જળ સંકટ સાથે, ઉદ્યોગો અને સંલગ્ન જરૂરિયાતો માટે ‘ટ્રીટેડ વોટર’નો પુનઃઉપયોગ કરવો અનિવાર્ય બની ગયું છે. જો…

ઐતિહાસિક સ્થળાે-2ઃ સુરતનાે કિલ્લાે બીજી વાર નવનિર્મિત થઈ રહ્યાે છે, ખુદાવંત ખાને હુમલાઆેથી બચવા બનાવ્યાે હતાે

Newsnetworksteam: સુરત શહેરનાે પ્રસિદ્ધ કિલ્લાે ચાેકબજાર સ્થિત તાપી નદીના તટ પર આવેલાે છે આ મજબૂત કિલ્લાે ૧૬મી સદીમાં બનાવાયાે હતાે..…

DGVCLનું ગ્રાહકો પત્યે દુલર્ક્ષ, ખેડૂતો પણ પરેશાન

રાજ્ય સરકારની કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય સરકારે જાહેર કરી રાજ્યના 17.25 લાખ ખેડૂતોને ખુશ કરવાનો…

વસ્તીગણતરી: સુરત સિટીમાં આટલા હજાર પશુઓ જોકે જિલ્લામાં આંકડો લાખોમાં

સુરત:મંગળવાર: રાજય સરકાર દ્વારા દર પાંચ વર્ષે કરાતી પશુધનની ગણતરી અંતર્ગત ૨૦મી પશુધનની ગણતરી તાજેતરમાં પૂર્ણ થઈ છે. ગ્રામ્ય વિસ્તારના…

સુરત ઈતિહાસ-1: ગોપીતળાવને સુલતાનના મુખ્ય વઝીર ગોપીનાથે નિર્માણ કરાવ્યું

ન્યૂઝનેટવર્કસ ટીમ: સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેર સુરત શહેરમાં અનેક હરવાફરવા લાયક જગ્યાઓ છે અને ઘણી હેરિટેજ સાઈટો…

WRની યુસીસીસી સિસ્ટમની રેલવે બોર્ડના અધ્યક્ષે પ્રશંસા કરી

રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી સુનીત શર્માએ 7 નવેમ્બર, 2021ના રોજ ચર્ચગેટ, મુંબઈખાતે  પશ્ચિમ રેલવે મુખ્યાલયની  મુલાકાત  લીધી. તેઓએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલ, વિવિધ વિભાગો અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના મંડળ  રેલ પ્રબંધકની સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.  પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે  રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ મુખ્ય  કાર્યકારી અધિકારીને  એક  સ્મૃતિ ચિન્હની સાથે જ “ફિલોસોફીના સિદ્ધાંતો”ને ફ્રેમ કરીને  રજુ કર્યું.ફિલોસોફીના સિદ્ધાંતો “રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ”, “અંત્યોદય” (સમાવેશક વિકાસ),  “સામાજિક સંવાદિતા” ( સામાજિક સંવાદિતા) ઝીરો ટોલરન્સ અને  ‘હંગ્રી ફોર કાર્ગો’ જેવા પાસાઓનો સારાંશ આપે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે દ્વારા પ્રસ્તુત  કરેલી  એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવે પર ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ/વિકાસ અને સિદ્ધિઓ અંગે અધ્યક્ષને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. શ્રી શર્માએ પશ્ચિમ રેલવેના બિઝનેસ ડેવલપમેન્ટ એકમોની કામગીરીની સમીક્ષા કરી હતી અને ‘હંગ્રી ફોર કાર્ગો’ના ઉદ્દેશ્ય સાથે નૂર ચળવળ વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. રેલ્વે બોર્ડના અધ્યક્ષે તેમના સંબોધનમાં પશ્ચિમ રેલ્વેના પ્રયત્નો અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને અધિકારીઓને કર્મચારીઓના કલ્યાણ માટેના પગલાંને વધારવા તેમજ સલામતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી. પશ્ચિમ રેલ્વે પર ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ જેવી કે નવી લાઇન, ગેજ કન્વર્ઝન, ડબલીંગ વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી શર્માએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત તમામ બાંધકામ પ્રોજેક્ટને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખર્ચના તર્કસંગતકરણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મીટિંગ પછી, શ્રી શર્માએ ચર્ચગેટ સ્ટેશન પર નવા બંધાયેલા જાહેર ફરિયાદ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. તેમણે મોટરમેન અને ગાર્ડ માટે ચર્ચગેટ ખાતે ક્રૂ લોબી અને ટ્રાન્ક્વીલીટી રૂમની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. આના પછી શ્રી શર્માએ ઉપનગરીય લોકલ થી દ્વિતીય શ્રેણી ના કોચ માં ચર્ચગેટ થી મુંબઈ સેન્ટ્રલ સુધી મુસાફરી કરી. પોતાની મુસાફરી દરમિયાન તેઓએ મુસાફરી સાથે વાત ચીત કરી અને તેઓના જાણ્યા. તે પછી તેઓએ વેટીંગ રૂમ નું નિરીક્ષણ કર્યું તથા સાથે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર સ્થિત એક શુદ્ધ, અત્યાધુનિક રિટાયરિંગ રૂમ “અર્બન પૉડ” ની પણ મુલાકાત લીધી. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ની પોતાની મુલાકાત પછી શ્રી શર્મા એ ડિવિઝન ઓફિસ માં યૂનિફાઈડ કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટ્રલ (UCCC) નું ઉદ્ધઘાટન કર્યું. મુંબઈ ડિવિઝન ની યુસીસીસી  ભારતીય રેલ્વે પર એક અજોડ પહેલ છે, જો કોઈ ઉન્નત અને અત્યાધુનિક વિશેષતાઓ થી લૈસ છે. શ્રી શર્મા યુસીસીસીસી થી પ્રભાવિત થયા અને તેઓએ આ ઉન્નત ટેક્નિક ની પ્રશંસા કરી. 587 ચોરસ મીટર ના ક્ષેત્ર માં નિર્મિત યુસીસીસી ને એગ્રોનોમિક વિશેષતાઓ અને અત્યાધુનિક પરિવેશ ની સાથે સૌંદર્યપૂર્ણ રૂપ થી ડિઝાઇન કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન માં યૂનિફાઈડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (યુસીસીસી) ની કેટલીક મુખ્ય વિશેષતાઓ :-– આ રેલ્વે ના મુખ્ય કર્યો માં નોટીસ સિસ્ટમ ને સંકલિત કરે છે.– યુસીસીસી સમર્પિત સંચાર અને આઈટી અનુપ્રયોગ પેકેજો દ્વારા મુંબઈ સેન્ટ્રલ કન્ટ્રોલ થી ફેલાયેલ ભૌગોલિક નિયંત્રણ ક્ષેત્રાધિકારોં ને પણ સંકલિત કરે છે. જેમાં વલસાડ નિયંત્રણ ક્ષેત્ર નંદુરબાર નિયંત્રણ ક્ષેત્ર શામેલ છે.– યુસીસીસી મુંબઈ ઉપનગરીય સિસ્ટમ પર સંકલિત સિસ્ટમ આધારે વિકસિત કરવામાં આવતા 2700+ સીસીટીવી નેટવર્ક ની દેખરેખ, દૂરસ્થ મેનેજમેન્ટ અને સમસ્યા નિવારણ સહીત એક કેન્દ્રીકૃત ઘટના મેનેજમેન્ટ સિસ્ટમ પ્રદાન કરે છે.– પૂર, વરસાદ, અતિક્રમણ અને બહાર ની એજન્સીઓ જેમ કે જિલ્લો અને નગરપાલિકા અધિકારીઓ, પોલીસ, અગ્નિશામક, હોસ્પિટલો, નૌસેના ની સાથે-સાથે તટ રક્ષક ની સાથે સંચાર સંપર્ક સહિત આનાથી સંબંધિત લગભગ દરેક પાસાઓ પર સૂચનાની સ્ટ્રીમિંગ ની સાથે આપત્તિ વ્યવસ્થાપન માટે યુસીસીસી નિર્બાધ રૂપ થી સુવિધાજનક છે.યુસીસીસી સિસ્ટમ ને જોતા, શ્રી શર્માએ જે વિશેષતાઓની પ્રસંશા કરી જે દિન-પ્રિતિદિન ડેટા સંગ્રહ અને દેતા દેખરેખ ને સક્ષમ બનાવે છે. તેઓએ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો ની પણ પ્રસંશા કરી અને બધા ને સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યું. 

Translate »