ભાજપના નેતા અલ્પેશ ઠાકોરએ સરકાર સામે કેમ નારાજગી વ્યક્ત કરી?
ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અલ્પેશ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં પ્રવર્તી રહેલી ઑક્સિજનની તંગીને લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો છે. અલ્પેશ ઠાકોરે…
વેક્સિનનો એક ડોઝ લીધા બાદ કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લઈ શકાય?
દેશમાં કોરોના બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ સ્થિતિમાં જે લોકોએ વેક્સિનનો એક ડોઝ લઇ લીધો છે. તેવા લોકો પણ સંક્રમિત થયા છે. સંક્રમિત થનાર…
પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં કોની બનશે સરકાર ? એબીપી-સીવોટરનો એક્ઝિટ પોલ
ABP-Cvoter Exit Poll Results 2021: દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ છે. ચૂંટણીના અંતિમ દિવસ સુધી તમામ રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી હતી. પશ્ચિમ બંગાળમાં…
જ્યા સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં ગુજરાત સ્થાપ્ના દિનથી 18થી ઉપરના લોકોને વેક્સિન અપાશે: મુખ્યમંત્રી
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે સ્ટોકની કમીને લઈને ગુજરાતમાં તે સંભવ થશે કે કેમ તે અંગે આજે…
100 વર્ષ જૂની પ્રોડક્ટ સોસિયોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ભાગીદારી
સુરત (ગુજરાત) (ભારત), 22 એપ્રિલ, 2021: આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના…
ઓક્સિજનના કાળાબજાર પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું આ સમય ગીધ બનવાનો નથી
દિલ્હીમાં ઓક્સિજનની માત્રા વચ્ચે દિલ્હી હાઈ કોર્ટના કેજરીવાલ સરકાર પર સંતોષકારક ટિપ્પણીઓ કરી છે. હાઈ કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકાર ઓક્સિજન સિલેંડર્સ અને દવાઓની કાળાબાજારી કરવામાં નિષ્ફળ રહી છે. જસ્ટિસ…
કોરોના પર સુપ્રીમ કોર્ટ પણ ખફા, કહ્યું સંકટના સમયે અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ
કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ સંકટના સમયમાં અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ. કોર્ટે…
તમે ગુલાબી ચિત્ર બતાવી રહ્યાં છો, લોકડાઉન વિકલ્પ નથી: હાઈકોર્ટ આકરા પાણીએ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ કરવામાં આવેલી અરજી પર હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી. જેમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રજુઆત કરતાં કહ્યું, કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન જ વિકલ્પ છે. હું માત્ર…
મિત્તલ સુરતની મદદે: હજીરાની ફેક્ટરીમાં ઓક્સિજન સાથે 250 બેડ શરૂ, 1000 બેડની યોજના
કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: 250 બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર 72કલાકમાં નિર્માણ અને લોકાર્પણ રાજ્ય સરકારે છેલ્લા મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ 41 હજારથી વધારીને…
મોત કાલ આવતું હોય તો આજે આવે પણ જીવવું તો વટથી અને મજામાં રહેવું
ભગવાન તેના અસ્તિત્વનું ભાન માનવીને કરાવે છે, એટલા માટે દર સો વર્ષે કોઇને કોઇ વાયરસ મોકલીને કુદરતની જાળવણી કરવા લોકોને સમજાવે છે : ચેમ્બર દ્વારા સંજય રાવલ સાથે ‘તમે કેમ છો?’ વિશે વેબિનાર…