સલામ: 22 લાખની એસયુવી કાર વેચીને 4 હજાર દર્દી સુધી પહોંચાડ્યા ઓક્સિજન સિલિન્ડર

કોવિડકાળ દરમિયાન આજકાલ દેશભરમાં ઓક્સિજનની અછતના અને તેનાથી લોકો મોતને ભેટી રહ્યાં હોવાના સમાચાર લગાતાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર તેમજ મુંબઈમાં પણ આવી જ સ્થિતિ છે ત્યારે મુંબઈના મલાડમાં રહેતા શાહનવાઝ શેખ લોકો માટે મસીહા બની ગયા છે. ‘ઓક્સિજન મેન’ તરીકે પ્રખ્યાત શાહનવાઝ એક ફોન કોલ દ્વારા દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે….

Read More
તમે અથવા તમારા ઘરમા કોઇ માવો (તમાકુ) ખાતા હોય તો આ એકવાર જરુર વાંચો.

તમે અથવા તમારા ઘરમા કોઇ માવો (તમાકુ) ખાતા હોય તો આ એકવાર જરુર વાંચો.

આજે એક સરસ વાત કરવાની છે કે જે લોકો ખૂબ જ પ્રકારે માવાના ખાવાના બંધાણી થઈ ગયા છે જેમાં ખાસ કરીને યુવાનો અને તમાકુવાળા અથવા તો એ પ્રકારના ઉપદ્રવો વાળા માવા વગર ચાલે જ નહીં. એક દિવસ માવો ન ખાઈએ તો કઈ ગમે નહિ, માથું દુખે, ગુસ્સો આવે છે. આપને એટલા બધા બંધાણી થઈ ગયા છીએ કે આપણે…

Read More

સુરત ટ્રાફિક પોલીસને ભેટ અપાયેલું ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન શું ધૂળ ખાય છે?

સુરત ટ્રાફિક પોલીસને આપવામાં આવેલું ઓક્સિજન કોન્સટ્રેટર (પોર્ટેબલ ઓક્સિજન મશીન) સર્વિસને કારણે ‘ફાલતુ’ જેવું થઈ પડ્યું છે. હાલના કોવિડકાળમાં તે ઉપયોગી થઈ પડે એમ છે પરંતુ સપ્લાયર કંપની તેનું મેઈન્ટેન્સ કરતી નથી અને ટ્રાફિક પોલીસ પણ તેના પ્રત્યે બેદરકાર છે ત્યારે તેને ભેટમાં આપનારા શ્રી જીનાજ્ઞા સેવા ટ્રસ્ટના પ્રમુખ પિયુષભાઈ શાહે કંપની સામે ફોજદારી નોંધવા…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કંપનીની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.. મુખ્યમંત્રી રૂપાણીએ કોવિશિલ્ડ રસીનો (Vaccine) પ્રથમ ડોઝ લીધો છે. તેમણે પોતાનું આધાર કાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યાર બાદ વેક્સીન લીધી હતી. વેક્સીન લીધા બાદ તેમણે મીડિયા સંબોધનમાં કહ્યુ હતુ કે, અત્યારે…

Read More

સમાજ વ્હારે: કતારગામમાં પાટીદાર સમાજે 54 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું

કોરોના મહામારીના બીજા તબક્કામાં વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને સુરત શહેરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો, ટ્રસ્ટો દ્વારા ૧૭થી વધુ કોવિડ આઈસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આજે વધુ એક આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મુકાયું હતું.ઘરના એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર અત્યારે સૌથી જરૂરી વ્યવસ્થા…

Read More

હવે સિવિલમાં તબીબી સ્ટાફ અને દર્દીઓ માટે કાઉન્સેલિંગ, સંગીત થેરાપી, ધાર્મિક પ્રવચનો, હાસ્ય થેરાપી

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીમાં જીવની પરવા કર્યા વિના દર્દીઓની સેવા સારવાર માટે અથાગ મહેનત કરી રહેલા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ તથા સિવિલના વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ દર્દીઓને મદદરૂપ થવા અને તેમનું મનોબળ વધારવા માટે સુરત સિવિલ આરોગ્ય તંત્ર અને પદાધિકારીઓએ અગ્રણી એન.જી.ઓ., સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે નવી સિવિલ ખાતે સકારાત્મક બેઠક યોજી હતી. નવી સિવિલમાં…

Read More

કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો?

ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી છે. કોરોના રોગચાળાની રસી પ્રત્યેના સમૃદ્ધ પશ્ચિમી દેશોનું વલણ ફક્ત ચાર્લ્સ ડિકન્સની ‘એ ટેલ ટુ સિટીઝ’ માંની આ પ્રખ્યાત પ્રારંભિક રેખાઓ દ્વારા સૂચવવામાં આવી શકે છે – ‘તે શ્રેષ્ઠ સમય હતો, તે સૌથી ખરાબ સમય…

Read More

‘સ્વર્ગમાં વધુ એક દિવસ’ કાશ્મીરના પર્યટનને પ્રોત્સાહન આપવા આવું થયું પ્લાનિંગ

જમ્મુ અને કાશ્મીરની વિવિધ પર્યટન સંભાવનાઓને પ્રોત્સાહન આપવા અને કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના પ્રવાસ, પર્યટન અને આતિથ્યની વિવિધ તકો મેળવવા માટે, ભારત સરકારના પર્યટન મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર સરકારના પર્યટન વિભાગ, ફિક્કી (નોલેજ પાર્ટનર) અને આઇજીટીકેના સહયોગથી તાજેતરમાં જ ‘કાશ્મીરમાં પર્યટનની સંભવિતતાને વધારવા: સ્વર્ગમાં વધુ એક દિવસ’ માટે શ્રીનગરમાં એક અનોખું નેટવર્કિંગ પ્લેટફોર્મ યોજાયું. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના…

Read More

12.38 કરોડ ભારતીયોએ લગાવી લીધી રસી, ગુજરાતમાં વસ્તીના 8.44 ટકા રસીકરણ

વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, આજે દેશમાં કોવિડ -19 રસી ડોઝનો સંચિત આંકડો 123.8 મિલિયનને વટાવી ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના પ્રાથમિક અહેવાલ મુજબ, 18,37,373 સત્રો દ્વારા કુલ 12,38,52,566 રસી ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં પ્રથમ ડોઝ લેનારા 91,36,134 એચસીડબ્લ્યુ અને 57,20,048 એચસીડબ્લ્યુ જેઓએ બીજો ડોઝ લીધો, 1,12,63,909 FLWs (પ્રથમ ડોઝ)…

Read More

આ રિસર્ચ કહે છે, કસરત નહીં કરનારાઓ કોરોનાનો ‘શિકાર’ જલ્દી બને છે!!

દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે સૌથી વધુ જરૂરી છે મજબૂત ઈમ્યુન સિસ્ટમ અને તેના માટે કસરત કરવી ખુબ જ જરૂરી છે. એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો કસરત નથી કરતા તેમને કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ વધારે છે….

Read More
Translate »