બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલ સાત વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથરી ગયા
કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના ‘અંગદાન, મહાદાન’ ને સાર્થક કરતાં સુરતમાંથી બત્રીસમા હ્રદય અને ફેફસાના દાનની સાતમી ઘટના નોંધાઈ છે. કોરોના મહામારીની…
દેશની કઈ કોરાેના રક્ષક વેક્સિન બનાવે છે વધુ એન્ટી બોડી?
આપણાં દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. આવામાં ઘણા લોકોનો પ્રશ્ન છે કે, કઇ વેક્સિન વધુ એન્ટીબોડીઝ બનાવે છે…
યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં વેક્સિન…
મુખ્યમંત્રીએ કહ્યું કે, રોજ 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ
રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ અને સજાગ છે. રોજ 3 લાખ…