હીરા ઉદ્યોગ બે દિવસ બંધ, યુનિયને વિરોધ કર્યો તો ચેમ્બરે વેક્સિન માંગી

સુરતમાં કોરોના કેસોના હનુમાન ભૂસ્કા બાદ વહીવટી તંત્રે શનિ-રવિ તમામ હોટલ-મોલ-મલ્ટીપ્લેક્સ, થિયેટર અને ખાણીપીણીના બજારો બંધ કરવાનો નિર્ણય લીધો છે.…

હીરા ઉદ્યોગને એક ઘંટી પર બે રત્નકલાકારો બેસાડવાનું કહેવાયું પણ એવું થશે ખરું?

સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી સુરત. આજ રોજ 27 નવેમ્બરના રોજ વેડ…

લાપરવાહીના ઉદ્યોગો: દિવાળી પૂર્વે જ એક જ કારખાનામાંથી 22 કોરોના કેસ મળ્યા

સૌથી મોટા હોટસ્પોટ રહેલા સુરતના હીરા ઉદ્યોગમાંથી ફરી કોરોના કેસ મળવાની શરૂઆત થઈ છે. આશ્ચર્યજનક રીતે એક જ કારખાનમાંથી 22…

પરેશાન રત્નકલાકારોને બોનસ અપાવડાવો, કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવો

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો છેલ્લા ઘણા સમય થી બેરોજગારી અને આર્થિકતંગી નો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ…

Translate »