ઈલેક્શન કમિશને ગયા નાણાકીય વર્ષમાં પ્રાદેશિક પક્ષો દ્વારા મળેલા દાનની માહિતી બહાર પાડી છે. ચૂંટણી પંચ દ્વારા પ્રાદેશિક પક્ષોને આપવામાં આવેલા દાનની વિગતોમાં આ માહિતી
Day: January 10, 2021
અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન
COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત એક અધ્યયનમાં
ચિંતાઃ ગુજરાત સહિત 7 રાજ્યાેમાં મળ્યાે બર્ડફ્લૂ, કેન્દ્રએ ત્વરિત રિપાેર્ટ માટે બનાવી ટુકડી
કેન્દ્ર સરકારે કહ્યું કે સાત રાજ્યો-કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની પુષ્ટિ થઇ ગઇ છે, તો બીજી
કાેરાેનાકાળ દરમિયાન રદ કરાયેલી ટ્રેનાેની ટિકિટનું રિફંડ નથી મેળવી શકનારાઆેને મળશે આ રાહત
લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ટ્રેનાેની ટિકિટોનું રિફંડ જાે તમે ન મેળવી શક્યા હાેય તાે હવે ચિંતા ન કરતા ભારતીય રેલવે હવે રેલવે કાઉન્ટર પરથી
સાેમવારથી SSC અને HSCના વિદ્યાર્થીઆે જશે સ્કૂલે, CBSCએ લીધાે આ નિર્ણય
કાેરાેનાકાળમાં લાંબા સમય બાદ લગભ શૈક્ષણિક સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા
ગુજરાતમાં કાેરાેનાના નવા 671 કેસ, 4ના મોત, સુરત શહેરમાં નાેંધાયા 99 કેસ સામે આવ્યા
રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 671 પોઝિટિવ કેસ આવ્યા
આેસ્ટ્રેલિયનાેને શા માટે વિરાટ કાેહલીએ કહ્યું કે આવી ગુંડાગીરી નહીં ચલવી લેવાય?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને મોહમ્મદ સિરાજ અંગે
કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના લોકાર્પણ પર સીએમએ કાેંગ્રેસને આડેહાથ લીધી..
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી ૫૭૦ કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ અવસરે સ્પષ્ટ પણે કહ્યું કે, જે વિકાસકામોનુ ખાતમુહુર્ત
91મી કે-9 વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી મુખ્યમંત્રી કહ્યું એલએન્ડટીએ અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયાના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સુરતમાં જાહેર સ્થળાે પર તમે પતંગ નહીં ચગાવી શકાે, કમિશનરે શું નિયમ જાહેર કર્યા
આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા પતંગ ચગાવવા માટે