કામરેજ અને પલસાણા તાલુકામાં કેળના 413.11 હેકટરમાં 33 ટકાથી વધુના પાકને વ્યાપક નુકશાન

‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. તેમાય બાગાયતી ખેતી કરતા ખેડુતોને નુકશાન…

આ રસી લેનારાઓને હાલ પુરતુ વિદેશ પ્રવાસથી દૂર રહેવું પડી શકે, કારણ જાણો!

કોરોનાના કપરાકાળમાં વિશ્વમાં મોટાભાગના દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે રસીકરણ અભિયાન તમામ દેશમાં આગળ વઘ્યું…

સુગર ફેકટરીઓની ખાંડ એકસપોટૅની સબસીડીમાં કરાયેલો ઘટાડો પરત ખેંચો

દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે શેરડીનાં પાક ઉપર ખેડૂતો નભે છે. ત્યારે દક્ષિણ ગુજરાત નાં ખેડૂતો ને સહકારી આગેવાનો અને સંચાલકો પર…

વેક્સિનના પહેલા ડોઝ પછી એન્ટીબોડી ડેવલપમેન્ટ નથી થઈ, શું કારણ હોઈ શકે?

સ્ટોરી: રાજા શેખ (98980 34910) દેશમાં કોવિશિલ્ડની બે ડોઝ વચ્ચેનો સમય અંતરાલ ચાર-છ અઠવાડિયાથી વધારીને ચાર-આઠ અઠવાડિયા સુધી કરવામાં આવ્યો…

કોરોના પેશન્ટમાં બ્લેક ફંગસ વધી રહ્યો છે ને સરકારી નિયત્રંણ બાદ કંપનીઓએ ઈન્જેક્શનનો ભાવ વધાર્યો!

મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરેસિન-બી ઇન્જેકશન હવે સરકાર જ ખાનગી હોસ્પિટલોને આપશે અને તેના ભાવ પણ સરકારે જાહેર કર્યા છે. છ…

Translate »