શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!
રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આરોગ્યલક્ષી મુશ્કેલીઓ ન પડે તે માટે ટેસ્ટિંગથી…
સુરત મનપાએ 102 દિવ્યાંગોને ફ્રી કોરોના રક્ષક રસી આપી
સુરત:સોમવાર: સુરત શહેરમાં રોજબરોજ હજારો લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે સુરત મહાનગરપાલિકા અને ભારત વિકાસ પરિષદના…
ઈશુદાન ‘આપ’માં આવ્યા: કેજરીવાલે કહ્યું ગુજરાતમાં અમે નવું મોડલ ઊભું કરીશું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા અને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ખેડૂતોના મામલે હંમેશા પોતાના ટીવી ચેનલના કાર્યક્રમ મહામંથનમાં લડત આપતા ગુજરાતના…