• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

darshnajardosh

  • Home
  • દર્શનાબેનની નજર હેઠળ ઉધના સ્ટેશન વર્લ્ડક્લાસ ઈન્ફ્રા સાથે કરાઈ રહ્યું છે અપડેટ

દર્શનાબેનની નજર હેઠળ ઉધના સ્ટેશન વર્લ્ડક્લાસ ઈન્ફ્રા સાથે કરાઈ રહ્યું છે અપડેટ

ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને…

ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય જુદા જુદાં TUF ના પ્રશ્ર્નો નું નિરાકરણ માટે મંત્રા ખાતે સફળ આયોજન

ટફ યોજના સહિત કાપડ ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોનું નિરાકરણ સુરત. મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે આયોજિત બે…

કાપડ પર 12 ટકા નહીં લાગે જીએસટી, કેન્દ્રએ નિર્ણય સ્થગિત કર્યો: ઉદ્યોગે વધાવ્યો

1 જાન્યુઆરી 2022થી કાપડ ઉપર 5 ટકાને બદલે 12 ટકા જીએસટી લગાડવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી પરંતુ સુરતની સાથોસાથ દેશભરમાંથી આ મામલે વિરોધ ઉઠતા આખરે આ  અમલવારી સ્થગિત કરવાનો…

પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે રજૂઆત

પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે દેશના ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશને વિવિધ એસોસીએશનોની રજૂઆત ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી…

હવે સુરતને મેન્યુફેકચરીંગ કવોલિટીમાં આખા દેશને દિશા બતાવવાની જરૂર છે : પીયુષ ગોયલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં…

સરકારે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન(PLI) યોજનાને મંજૂરી આપી

ભારત વૈશ્વિક કાપડ વેપારમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી શકશેઆ યોજનામાં વ્યાપકતાના અર્થતંત્રનો લાભ મળવાથી, ભારતીય કંપનીઓને વૈશ્વિક ચેમ્પિયન તરીકે ઉદયમાન થવામાં મદદ કરશે અંદાજે 7.5 લાખ કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ…

સુરતના સાંસદની ભલામણ ને પીએમ ફંડમાંથી ચાર દર્દીઆેને મળી 8.25 લાખની સહાય

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સદાય તત્પર રહેતા ૨૪-સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી સુરતના ચાર જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ગંભીર બિમારીઓમાં ૮.૨૫ લાખની સહાય…

Translate »