ભારણ: સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો

એલપીજી ગેસ સિલિન્ડરના(LPG Gas Cylinder) ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલો…

ઘરકંકાસમાં અડાજણના યુવકે 11માં માળેથી કૂદી મોત વ્હાલુ કર્યું

સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.…

મહેસાણા: કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા

મહેસાણાના કડીના યુવક અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.. મૃતક અશોક અંબાલાલ…

લઘુ ઉદ્યોગો માટે નવી સોલાર પાવર પોલિસીમાં વધુ છૂટ આપવા ચેમ્બરની રજૂઆત

સુરત. આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉર્જા મંત્રી સૌરભ…

મેડિકલ ઈન્ટર્ન્સ હડતાળ પાછી નહી ખેંચે તો આકરી કાર્યવાહી કરાશે: નીતીન પટેલ

રાજ્યમાં સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ…

સુપ્રીમનો આદેશ ને રાજ્ય સરકારની ટીમ: સુરતની 20 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસી

સુરતઃ આગની દુર્ઘટના નિવારવાના હેતુથી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ટીમમાં બી.જે.મેડિકલ કોલેજ,અમદાવાદના…

ટ્રાફિક પોલીસના ઈ-મેમોની કોઈ એન્ટ્રી જ નથી થતી, આરટીઓને પણ નથી હોતી જાણ!

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને અપાયેલા ઈ-મેમો અપાયાને છ મહિના વીતી ગયા બાદ તે કાયદાકિય રીતે રદબાતલ થઈ જતા હોવાનો…

અદાણીએ ભુલ સુધારી: એરપોર્ટવાળા બોર્ડમાં સરદાર પટેલના નામને ફરી સ્થાન આપ્યું

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું. આ મુદ્દો જોરશોરથી કોંગ્રેસ…

ટ્રાફિક વિભાગના ઈ-મેમો મામલે સુરતના એક્ટિવિસ્ટ તમારા ફાયદાનું આ શું નવું લઈ આવ્યા?

આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ દાદ માંગી છે કે,  ટ્રાફિક નિયમ ભંગ બદલ ૬ મહિનાથી જૂના ઈ-મેમોના દંડ વસુલવા માટે કાયદામાં…

ઉભરાટ ખાતે રૂ.200 કરોડના ખર્ચે બનશે બ્રિજ, મુખ્યમંત્રીની જાહેરાત

સુરતના નગરજનોને રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ…

કાલે મુખ્યમંત્રી ના હસ્તે સુરતમાં આટલા કરોડના વિકાસકામો નું લોકાર્પણ, ખાત મુર્હૂત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના…

મોસાલી ચોકડી-વાંકલ કોલેજની સામે રૂ.૧૫ લાખના ખર્ચે નવા બસસ્ટોપ બનશે:વસાવા

વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે રૂ. ૧૭ લાખના ખર્ચે નવા સ્મશાન ધામનું ખાતમુહુર્ત થયું હતું.…

કામરેજ તાલુકાના નવીપારડી ગામે  સાકાર થનાર આરસેટી તાલીમ ભવનનું ખાતમુહૂર્ત

જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના વરદ્દહસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

આરટીઆેમાં વધુ એક ભાેપાળુ? HSRP નંબર પ્લેટ બારાેબાર વેચી મરાય છે!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત ભાેપાળા, કાૈભાંડાે અને લાેચા લબાચા એ સુરત આરટીઆેને કાેઠે પડી ગયું હાેય તેવાે વધુ એક મામલાે…

માેરના ઈંડાઃ બાઈક ડિઝાઈનર મર્હુમ મનયનાે પુત્ર સાકિબ પિતાનું સ્વપ્ન કરી રહ્યાે છે સાકાર

STORY : રાજા શેખ, સુરત મનય બનારસી. નામ તાે સાંભળ્યું જ હશે. દેશભરમાં પ્રસિદ્ધ બાઈક ડિઝાનર મનય બનારસીનું ગયા વર્ષે…

આવતીકાલથી મહાપાલિકા દાેડાવશે ચાર ઈલેક્ટ્રીક બસ, આરટીઆેમાં ભરાયાે આટલાે ટેક્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ચાર ઈ-બસાેનું ઉદ્દઘાટનઃ આગામી સમયમાં સુરતના માર્ગાે પર દાેડશે આવી 150 બસ  રાજા શેખ, સુરત સુરત…

મધ્યપ્રદેશ સરકારે પ્રાથમિક શાળાઓ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો તો ગુજરાત સરકાર કેમ નિર્ણય લેતી નથી?

મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારી ગુજરાત કરતાં ઓછી હોવા છતાં તે સરકારે ધો.1થી8નો અભ્યાસક્રમ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે,…

આેફિસ કરતા વર્ક ફાેર હાેમમાં કર્મચારીઆે વધુ સમય કામ કરી રહ્યાં છે, વાંચાે સર્વે

મોટાભાગના ભારતીયો કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે. પરંતુ આના કારણે તેમના કામના કલાકોમાં વધારો થયો છે. નવા…

આ કોરોના રાક્ષસ ક્યાં ક્યાં ફર્યો, કોને આપી ચેતવણી?

. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન…

રોડ એન્ડ સેફ્ટી પર ફોક્સ કરવા માટે સરકાર બનાવશે નવી સાત ઝોન કચેરી

રાજા શેખ, સુરત માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને…

 મોડી રાત્રે સુરતમાં અટવાયેલા વડોદરાના વૃદ્ધ દંપત્તિને ચેમ્બરે ટ્રેનમાં રવાના કર્યું

સુરત. કોવિડ– ૧૯ની વર્તમાન રાત્રિ કરફ્‌યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ અને બાળકો સહિતના મુસાફરોને તેમના ઘર સુધી…

ઘટના બાદનું ડહાપણ: સિવિલ હોસ્પિટલમાં પણ બેઝિક ફાયર ફાઈટિંગ ટ્રેનિંગ અપાય

સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત 70 થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા —————- અમદાવાદ બાદ રાજકોટની હોસ્પિટલમાં ગોજારી આગની…

શું પેટા ચુંટણી માટે જ સી પ્લેન નું ઉદ્ઘાટન કર્યું હતું, અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવા બંધ કરાઈ..

છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે અલગ અલગ બહાના હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી, ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી…

નવા મજૂર કાયદાઓ, ચાર નવા મજૂર કોડમાં કામદારોનું હિત જળવાય તે માટે રજૂઆત

ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કામદારોના હિતમાં ચેમ્બરની કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા રાજ્ય સરકારના મંત્રીને વિવિધ મુદ્દાઓ સાથેની રજૂઆત…

હીરા ઉદ્યોગને એક ઘંટી પર બે રત્નકલાકારો બેસાડવાનું કહેવાયું પણ એવું થશે ખરું?

સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી સુરત. આજ રોજ 27 નવેમ્બરના રોજ વેડ…

રાજકોટની ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ ફરી હરકતમાં, નોટિસોનો દૌર શરૂ કર્યો

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ…

રાજકોટની હોસ્પિટલમાં આગથી 5 દર્દી ભડથું, સુપ્રીમે સુઓમોટો નોંધ લઈ ઝાટકણી કાઢી

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે…

સિડનીમાં ચાલુ ક્રિકેટે અદાણીના કોલ પ્રોજેક્ટનો કંઈક આ રીતે થયો વિરોધ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે  સિડની ખાતે શરૂ થયેલી પ્રથમ વનડે મેચમાં એક સ્થાનિક યુવકે મેદાનમાં ઘૂસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો.…

પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી.ના વહીવટમાં અનિયમિતતા: ચાર નોટિસ ઘોળીને પી જવાય?

સુરત, પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટમાં થયેલ અનીયામીતાઓ અને નાણાકીય ગેરવહીવટ સરકારના ઓડિટ દરમિયાન સહકાર ખાતાના પેનલ ઓડીટર વિરલ પીનાકીન…

લોકડાઉન થવાનું છે કે કેમ? મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપ્યો કે….

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ લગાતાર વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ તો લાદી દેવાયો…

Translate »