ઈશુદાન ‘આપ’માં આવ્યા: કેજરીવાલે કહ્યું ગુજરાતમાં અમે નવું મોડલ ઊભું કરીશું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા અને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ખેડૂતોના મામલે હંમેશા પોતાના ટીવી ચેનલના કાર્યક્રમ મહામંથનમાં લડત આપતા ગુજરાતના…
‘કોર્પોરેટરની ગ્રાંટમાંથી બાંકડા મૂકી આપવામાં આવશે નહીં’, આપના ફોર્મમાં આવો ઉલ્લેખ શા માટે?
સ્ટોરી: રાજા શેખ, 98980 34910 આપની સુવિધા, આપનો અધિકાર અને આપ દ્વારા, આપને દ્વાર અંતર્ગત આમ આદમી પાર્ટી સુરતમાં લોકોના કામો કરવા સામેથી ઉત્સુક દેખાય રહી છે. સુરતમાં ચૂંટાયેલા આપના…