ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર: ચીન સામે વકીલોના મોરચાએ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા નાંખી
ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારની તપાસ માટે ચીનમાં વકીલોના એક સમુહે ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ (આઈસીસી)માં અરજીકરી છે અને તે માટે જરૂરી પુરાવા પણ રજુ કર્યા છે. ચીનનાં આંતરરાષ્ટ્રીય…