કોવિડ બેડ સહિતની સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ છેઃ મંત્રી કિશોર કાનાણી

આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો…

વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે પ્રશ્નાર્થ છે, ત્યારે ભારતની લોકશાહી મજબૂત અને અખંડ :-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા સંસદીય પ્રણાલિકાનો આત્મા- :ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યા નાયડુ લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, તે…

ગુજરાતમાં ટ્રાયલ માટે વેક્સિન આવી, વડાપ્રધાને કહ્યું તમામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખીશું

ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ‘આત્મનિર્ભર’ ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે  અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી છે. ભારત બાયોટેક દ્વારા…

ગૌરવ: સુરતી કાપડથી બનશે ભારતીય સૈન્યના યુનિફોર્મ

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરત માટે ગૌરવની વાત સામે…

કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ મહારાષ્ટ્રમાં એન્ટ્રી મળશે

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને અટકાવવા માટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા…

સુરત શહેર-જિલ્લામાં 2019માં 7995 માર્ગ અકસ્માતો થયાં, રાજ્યમાં 7428ના માેત

વર્ષ ૧૯૯૫ થી ફેડરેશન ઓફ રોડ ટ્રાફિક વિક્ટીમ્સ નામની સંસ્થાએ ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ ની ઉજવણી કરવાની…

અનુકરણીય પહેલ:ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું

કરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્રજાની સેવા કરતા સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી, કોરોના દર્દીઓને મદદરૂપ થવાં પ્લાઝમા…

મનપા કમિશનરે કહ્યું કે આટલી કાળજી લેશાે તાે કાેરાેના વાયરસ તમારાથી દૂર રહેશે

કોરોના સામે રક્ષણ મેળવવા સુરતવાસીઓને મ્યુ. કમિશનરનો પંચામૃત સંદેશ આપ્યાે  સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે…

ભારતનાં આ મંદિરમાં પ્રસાદીનાં રૂપમાં સોનાનાં સિક્કા અને પૈસા આપવામાં આવે છે, સદીઓથી ચાલી રહી છે આ પરંપરા

આજે અમે તમને ભારતમાં એક એવા મંદિર વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભક્તોને પ્રસાદનાં સ્વરૂપમાં મીઠાઈ નહીં પરંતુ ઘરેણા…

“આશ્રમ” વેબ સીરિઝની આ એક્ટ્રેસે કરાવ્યું ગ્લેમરસ ફોટોશુટ, તસ્વીરો જોઈને ઠંડીમાં પણ પરસેવો વળી જશે

વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ “સ્પોટલાઇટ” થી ચર્ચમાં રહી ચૂકેલી અભિનેત્રી તરીકે ત્રિધા ચૌધરી પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચામાં રહેલ છે.…

કોરોના યોદ્ધા સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ૫૦ લાખની સહાય અર્પણ

ખાસ ફરજ પરના અધિકાારીર મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલના સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ચેક અર્પણ થયો ———- કોરોના…

રાત્રિ કફર્યુમાં લગ્ન પ્રસંગો તથા સમારોહને છૂટછાટ આપવા આમણે કરી રજૂઆત

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] હાલમાં કોરોનાના સંક્રમણને કારણે ઉભી…

આજે મતદારયાદી ઝુંબેશ: યુવા મતદારો કરાવે નોંધણી, ઘર બેઠા સુધારા કરાવો

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસારતા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ…

આવતા મહિને કેન્દ્ર સરકાર આમના ખાતામાં નાંખશે રૂ. 2000

પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત મોદી સરકાર ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોને આપી રહી છે. ઘઉંના વાવણીનો આ સમય…

ગાંજો પકડાયા બાદ લાંબી પૂછપરછને અંતે કોમેડિયન ભારતીસિંહની ધરપકડ

શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ મુંબઈમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષના ઘરની તલાશી લીધી હતી…

શું તમે પણ સામાન્ય તાવ અને માથું દુઃખવા ઉપર પેરાસીટેમોલનો ઉપયોગ કરો છો? તો થઇ જાવ સાવધાન, વાંચો આ 5 સાઈડ ઇફેક્ટ

મોટાભાગના લોકો સામાન્ય તાવ આવે અથવા તો માથાનો દુઃખાવો થવાની સાથે જ ડોક્ટરની સલાહ લીધા વિના જ પેરાસીટેમોલ અથવા તો…

આ લોકો કેમ નથી માનતા સરકારની વાત : માંડવીમાં જીતેલા ધારાસભ્યે યોજી રેલી!!

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેને ફરી અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ બાદ,…

સુરતના ધંધા-ઉદ્યોગને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે શું કરી અપીલ

સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટના બોર્ડ રૂમમાં પોલીસ કમિશ્નર  અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિ વિષયે વિસ્તૃત ચર્ચા થઇ…

સુરતમાં કેસ હાલ કાબુમાં જોકે સરકારી હોસ્પિટલમાં આટલા બેડ ખાલી છે

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર એકશનમાં આવ્યું છે  સુરત ની સિવિલ અને સ્મીમેર નું તંત્ર પણ હરકતમાં આવી…

પાનમસાલાની દુકાનોના માલિકોને પોલીસ કમિશનરે શું સલાહ આપી

  [contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરતનીપ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને…

તમામ બોન્ડેડ MBBSને ફરજ પર હાજર થવા ફરમાન, અહીં એસટી બસ પણ બંધ

ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના કેસો વધી રહ્યાં છે તેવામાં હરકતમાં આવેલી રાજ્ય સરકારે તમામ એમબીબીએસ ડોક્ટરોને ફરજ પર હાજર…

કઈ ખાનગી કંપનીઓ કરી શકશે ટ્રેનોનું પરિચાલન? રેલવેએ નક્કી કર્યા નામો!!

વિશ્વમાં સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવતી ભારતી રેલવેએ હવે પોતાની ટ્રેનો ખાનગી કંપનીને આપવાની દિશામાં આગળ વધી રહી છે.  દેશમાં…

રાજ્યમાં સૌપ્રથમવાર કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ

કુદરતને જાણવા અને માણવાની સાથે પ્રકૃતિના સાંનિધ્યમાં 40 પ્રકૃતિપ્રેમીઓ જોડાયાં આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી વિમુખ થઈ રહ્યાં છે…

શું સુરતમાં પણ લાગશે કરફ્યુ? મનપા કમિશનરે શાનો આપ્યો નિર્દેશ?

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયા પછી વહીવટી તંત્રે કર્ફ્યૂની જાહેરાત કરી છે. જ્યારે અમદાવાદની જેમ સુરતમાં પણ સ્થિતિ વિસ્ફોટક ન…

રૂા.50.05 લાખના ફાળા સાથે સુરતે સશસ્ત્ર સેના ધ્વજદિનમાં ઝોળી છલકાવી

  દેશ માટે દિન રાત ઝઝુમતા સૈનિકોના લાભાર્થે સૂરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ સશસ્ત્ર સેના ધ્વજદિન-૨૦૧૯-૨૦માં રૂા.૫૦.૦૫ લાખ…

ભારતીય સેનાની પીઓકેમાં પીન પોઈન્ટ સ્ટ્રાઈક, સેનાએ કહ્યું વાત જૂની છે

ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી છે. PTIના અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના…

ગુજરાતમાં કોરોના કેસ 1340 પર પહોંચ્યા, અમદાવાદમાં રાત્રિ કરફ્યુ, સુરતમાં શું?

દિવાળીના તહેવારોની રંગેચંગે ઉજવણી કરનારા ગુજરાતીઓમાં કોરોના કેસ વધ્યા છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1340 કેસો નોંધાયા છે,…

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની તબિયત સુધારા પર, પુત્ર-પુત્રીએ આપ્યા આ અપડેટ

ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.  શરૂઆતમાં તેઓને આઈસીયુમાં સારવાર…

Translate »