કોરોના વેક્સિન લીધા બાદ 600ને સાઈડ ઈફેક્ટ, શું કહ્યું સ્વાસ્થય મંત્રીએ?

ભારતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે. જોકે, અત્યારસુધી વેક્સિન લીધા બાદ સાઈડ ઈફેક્ટના 600 જેટલા મામલા સામે આવ્યા…

દેશમાં ધીમા વેકિસનેશનથી સરકાર ચિંતામાંઃ ૫૪ ટકા જ ટાર્ગેટ હાંસલ

નવી દિલ્હીઃ દેશમાં લાંબી ઇન્તજારી બાદ કોરોના વેકસીનના આગમનથી જે ઉત્સાહ સર્જાયો હતો તે ૨૪થી૭૨ કલાકમાંજ ખત્મ થતો નજરે પડી…

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટએ કોરોના રસી મૂકાવી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા

કોરોના વાયરસના પ્રતિકાર સામે દેશના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હેલ્થવર્કરોને પહેલા તબક્કામાં સ્વદેશી…

લ્યો બોલો! કોરોનાની રસી લીધા બાદ 52 લોકોને સાઈડ ઈફેક્ટ

દેશમાં કોરોના મહામારી સામે કોરોના રસીકરણ અભિયાનની શરુઆત આજથી થઇ ચૂકી છે. રસીકરણના પહેલા તબક્કા હેઠળ દેશભરમાં ૩૦ કરોડ લોકોને…

સુરતમાં 1247 કાેરાેના વાેરિયરને મુકાય રસી, વેક્સિન લેનારે કહ્યું કે ડરવાની જરૂર નથી

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થકેર વર્કરો આપવાનો શુભારંભઃકોરોનાના અંતનો આરંભ થઇ…

સુરત જિલ્લાના આ તાલુકાના 400 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને સૌપ્રથમ મુકાશે રસી

સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ…

શનિવારથી વેક્સિનેશન: ભાજપના ધારાસભ્યો-મંત્રીઓ હાજર રહી લેશે ક્રેડિટ

સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં શનિવારે 16મીથી સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮…

સુરત જિલ્લામાં 297780 લોકોને મુકાશે કોરોના રસી, 16મી માટે ટીમ તૈયાર

તા.૧૬મીથી સુરત જિલ્લો કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન માટે સજ્જ બન્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ વિસ્તારમાં તબક્કાવાર રસીકરણ હાથ…

ભલે પધાર્યા: 93,500 ડોઝ વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો, પૂજા કરી વધાવ્યા

સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદા-જુદા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે…

ગુજરાતમાં કાેરાેનાના નવા 671 કેસ, 4ના મોત, સુરત શહેરમાં નાેંધાયા 99 કેસ સામે આવ્યા

રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે…

સ્વીમીંગ પુલની અંદર મલાઈકા અરોરાએ એવું કામ કર્યું કે ચાહકોની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી મલાઈકા અરોડા તેની ફિટનેસને લીધે ખુબ જ જાણીતી છે. 47 વર્ષની ઉંમરે પણ તે પોતાના સોશિયલ મીડિયા…

ઘરથી દૂર ફસાયેલા લોકો પોતિકી આબોહવાનો આનંદ માણી શકે તે માટે બનાવાય પ્રોડ્કટ!

કોરોના વાયરસ પર હજી અંકુશ પામી શકાયો નથી અને નવો સ્ટ્રેન પણ સામે આવ્યો છે ત્યારે  બ્રિટનમાં એક કંપનીએ ઘરથી…

રેમડેસિવિર, ટોસિલિઝુમાબ, પ્લાઝમા, સ્ટીરોઈડ જેવી મલ્ટીપલ સારવાર લઈ કોરોનાને હરાવ્યો

મુગલીસરાના મોરીશ એન્જિનીયરને 90 ટકા કોરોના ઈન્ફેક્શનથી ઉગારીને નવી સિવિલના તબીબોએ બક્ષ્યું નવજીવન સુરતના મુગલીસરા મિશન કમ્પાઉન્ડમાં રહેતા ૪૭ વર્ષીય…

સુરતના પત્રકાર સંજીવ ઓઝાએ અઢી વર્ષના બ્રેઈન ડેડ પુત્રના ઓર્ગન દાન કરી માનવતા મહેકાવી

ગુજરાતમાં સૌપ્રથમ વખત એક પત્રકાર દ્વારા પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરીને…

કોવિડ બેડ સહિતની સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ છેઃ મંત્રી કિશોર કાનાણી

આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો…

મનપા કમિશનરે કહ્યું કે આટલી કાળજી લેશાે તાે કાેરાેના વાયરસ તમારાથી દૂર રહેશે

કોરોના સામે રક્ષણ મેળવવા સુરતવાસીઓને મ્યુ. કમિશનરનો પંચામૃત સંદેશ આપ્યાે  સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે…

શું તમે પણ સામાન્ય તાવ અને માથું દુઃખવા ઉપર પેરાસીટેમોલનો ઉપયોગ કરો છો? તો થઇ જાવ સાવધાન, વાંચો આ 5 સાઈડ ઇફેક્ટ

મોટાભાગના લોકો સામાન્ય તાવ આવે અથવા તો માથાનો દુઃખાવો થવાની સાથે જ ડોક્ટરની સલાહ લીધા વિના જ પેરાસીટેમોલ અથવા તો…

WHOએ કહ્યું કે કોરોના મારક વેક્સિન ભલે આવે પરંતુ લક્ષણો જણાય તો….

કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી તેની સારવાર માટેની વેક્સીન વિશે સારા સમાચાર આવ્યા હોવા છતાં, વિશ્વ આરોગ્ય સંગઠન વલર્ડ હેલ્થ…

સંભવત: કોરોના વેક્સિન આપણને જાન્યુઆરીમાં મળી જશે, ચાર કરોડ ડોઝ તૈયાર

કોરોના વાયરસ વેક્સિન ઉપલબ્ધ કરવા માટે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પોતાના જોખમે 4 કરોડ ડોઝ તૈયાર કર્યા છે. કંપની ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની…

ગુજરાતમાં આજે 971 કોરોના કેસ, પાંચના મોત, સુરતમાં એક પણ મોત નહીં

દિવાળીના તહેવારોમાં બજારોમાં જામતી ભીડ અને લોકોના બિનજવાબદારી ભર્યા વલણને પગલે ગુજરાતમાં ફરી છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા…

સુરતે આટલા બધા પગલા લઈ કોરોના સામેની લડાઈ લડી, કેસ કંટ્રોલમાં પણ જંગ જારી

સુરત શહેરમાં કોરોનાનો પહેલો કેસ માર્ચ મહિનામાં નોંધાયો, ત્યારથી શહેરનાં વહીવટીતંત્રે કોવિડ-૧૯ સામે તમામ જરૂરી પગલાં લીધાં. મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી વિજયભાઇ…

પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં સેવારત તબીબ રવિ પરમાર કોરોનાને હરાવી પરત ફર્યા

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો સહિત કોરોના યોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સારવારમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. કોરોનાનો ભોગ બનવા છતાં તેમણે…

ઉમરાના કેતનભાઈ ઉમરીગરે નવી સિવિલમાં ૯૭ દિવસની લાંબી લડત બાદ કોરોનાને શિકસ્ત આપી

છેલ્લાં સાત મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં…

પ્રદૂષણને કારણે કોરોના વાયરસ વધુ સમય હવામાં ટકી શકે છે: એઈમ્સની ચેતવણી

એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કોરોનાની બીજી લહેર વધારે તેજ બનવા પાછળ સાવધાની રાખવામાં ઢીલાસ રાખાવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સોશિયલ…

આ પટેલ રત્નકલાકારે મૃત્યુ બાદ પણ આઠના જીવનમાં દિવાળી પૂર્વે ઓજસ પાથર્યા

કામરેજના લેઉવા પટેલ સમાજના અને મૂળ ભનાવગર, મહુવાના માળવાય ગામના વતની 28 વર્ષીય રત્નકલાકાર પિયુષભાઈ નારણબાઈ માંગુકિયાનું બ્રેઈન ડેડ થતા…

…તો ડિસેમ્બરમાં દેશમાં આવી શકે છે કોરોનાની રસી, સિરમનો સંકેત

કોરોનાની રસી શોધવા દુનિયા મથી રહી છે ત્યારે સીરમ ઈનિ્સ્ટટ્યુના સીઆઈઓ આદર પૂનાવાલા એ મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું છે કે…

પ્લાઝમાં ડોનેટ કરતા પહેલા કરવામાં આવે છે તે એન્ટી બોડી ટેસ્ટ શું છે..? 

પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે.…

હજીરા કોવિડ કેર સેન્ટરમાં 253 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે ગયા

કોરોના મહામારીના કઠિન સમયમાં સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા છેલ્લા સાત મહિનાથી અથાગ પ્રયત્નો થઇ રહયા…

Translate »