અનુકરણીય પહેલ:ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું

કરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્રજાની સેવા કરતા સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી, કોરોના દર્દીઓને મદદરૂપ થવાં પ્લાઝમા…

કોરોના યોદ્ધા સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ૫૦ લાખની સહાય અર્પણ

ખાસ ફરજ પરના અધિકાારીર મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલના સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ચેક અર્પણ થયો ———- કોરોના…

રાત્રિ કફર્યુમાં લગ્ન પ્રસંગો તથા સમારોહને છૂટછાટ આપવા આમણે કરી રજૂઆત

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] હાલમાં કોરોનાના સંક્રમણને કારણે ઉભી…

આજે મતદારયાદી ઝુંબેશ: યુવા મતદારો કરાવે નોંધણી, ઘર બેઠા સુધારા કરાવો

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસારતા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ…

આ લોકો કેમ નથી માનતા સરકારની વાત : માંડવીમાં જીતેલા ધારાસભ્યે યોજી રેલી!!

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેને ફરી અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ બાદ,…

સુરતના ધંધા-ઉદ્યોગને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે શું કરી અપીલ

સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટના બોર્ડ રૂમમાં પોલીસ કમિશ્નર  અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિ વિષયે વિસ્તૃત ચર્ચા થઇ…

સુરતમાં કેસ હાલ કાબુમાં જોકે સરકારી હોસ્પિટલમાં આટલા બેડ ખાલી છે

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર એકશનમાં આવ્યું છે  સુરત ની સિવિલ અને સ્મીમેર નું તંત્ર પણ હરકતમાં આવી…

પાનમસાલાની દુકાનોના માલિકોને પોલીસ કમિશનરે શું સલાહ આપી

  [contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરતનીપ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને…

તમામ બોન્ડેડ MBBSને ફરજ પર હાજર થવા ફરમાન, અહીં એસટી બસ પણ બંધ

ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના કેસો વધી રહ્યાં છે તેવામાં હરકતમાં આવેલી રાજ્ય સરકારે તમામ એમબીબીએસ ડોક્ટરોને ફરજ પર હાજર…

રાજ્યમાં સૌપ્રથમવાર કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ

કુદરતને જાણવા અને માણવાની સાથે પ્રકૃતિના સાંનિધ્યમાં 40 પ્રકૃતિપ્રેમીઓ જોડાયાં આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી વિમુખ થઈ રહ્યાં છે…

શું સુરતમાં પણ લાગશે કરફ્યુ? મનપા કમિશનરે શાનો આપ્યો નિર્દેશ?

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયા પછી વહીવટી તંત્રે કર્ફ્યૂની જાહેરાત કરી છે. જ્યારે અમદાવાદની જેમ સુરતમાં પણ સ્થિતિ વિસ્ફોટક ન…

ગુજરાતમાં કોરોના કેસ 1340 પર પહોંચ્યા, અમદાવાદમાં રાત્રિ કરફ્યુ, સુરતમાં શું?

દિવાળીના તહેવારોની રંગેચંગે ઉજવણી કરનારા ગુજરાતીઓમાં કોરોના કેસ વધ્યા છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1340 કેસો નોંધાયા છે,…

શાળા શરૂ કરવા બાબતે સુરત મનપા કમિશનરે બેઠક કર્યા બાદ શું કહ્યું…?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. શાળા-કોલેજો ખોલવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ…

સ્કૂલ ખોલવા સરકાર મક્કમ તો વાલી મંડળે કહ્યું વિદ્યાર્થીને ચેપ લાગે તો બિલ સ્કૂલ ભરે

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કેટલીક સ્કૂલોએ…

ગુજરાત ગમગીન: ત્રણ અકસ્માતના બનાવોમાં 15ના મોત, 37થી વધુને ઈજા

ગુજરાતમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ત્રણ મોટી ઘટનાઓમાં 15 વ્યક્તિઓના મોત થયા છે જ્યારે 37 થી વધુ વ્યક્તિઓને સામાન્યથી…

તહેવારોમાં લાપરવાહી: અહેમદાબાદમાં કોરોના કેસ વધ્યા, સુરતની શું સ્થિતિ?

દિવાળીના તહેવારોમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા અને સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવાતા અહમદાબાદમાં ધીરે-ધીરે ફરી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.…

બર્થ ડે કેક પર ફૂંક મારીને ખાશો તો કોરોના અડફેટમાં લેશે, અહીં 22 સપડાયા

બર્થડે બોયની માતાએ કેક ન ખાતા કોરોના નેગેટિવ આવ્યા, બીજા રૂમમાં બેસેલા અને ભોજન ન લેનારા પણ નેગિટિવ આવ્યા અમદાવાદમાં…

જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો, મોદીએ કર્યું ઈ-લોકાર્પણ

આજથી જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળી ગયો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે…

સુરતના ત્રણ સર્જકોએ કોરોના વોરિયર્સ માટે હસ્તલિખિત ગ્રંથ રચીને અનોખી શબ્દાંજલિ આપી

રાજ્યના પ્રથમ હસ્તલિખિત અને હસ્તચિત્રિત ગ્રંથના સર્જનબદલ ‘ગુજરાત બુક ઓફ રેકોર્ડ’ માં મળ્યું સ્થાન   કોરોના સામે છેલ્લાં ૦૮ મહિનાથી…

દિવાળી ની રજાઓમાં સુરતનું આ ફરવાનું સ્થળ રહેશે બંધ

દિવાળીની રજાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની નજીક આવેલુ લોકોનું મનપસંદ સ્થળ બંધ કરવાનો નિર્ણય…

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત

નાના ભૂલકાઓનું બીજુ ઘર એટલે આંગણવાડી. આંગણવાડીમાં આવતાં નાના કુમળા ફૂલ જેવા ભૂલકાઓને પોતાના બાળકોની જેમ સંભાળ અને સમગ્રતયા કાળજી…

મનપાએ દિવાળી સમયે સચિન GIDCને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આપી ભેટ

આજરોજ સુરત મહાનરપાલિકા દ્વારા ઉધના ઝોનમાં બમરોલી સંકુલ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૧૩૦.૩૫ કરોડના ખર્ચે તૈયાર…

ગુજરાત માં સ્કૂલ ખોલવાના ધમધમાટ વચ્ચે મળી આ ચેતવણી

ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે ત્યાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખે એવો મત…

જીત પર રૂપાણી બોલ્યા, કોંગ્રેસની કબર ખિલો ઠોકવાની આખરી ચૂંટણી

ગુજરાતમાં 8 પેટાચૂંટણીના પરિણામોનું ચિત્ર લગભગ સ્પષ્ટ છે અને તેમાં ભાજપ વિજયી થઈ રહ્યું છે ત્યારે  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી…

સચિન જીઆઈડીસી વિકાસ કામોથી ખિલી ઉઠ્યું, કોવિડમાં માનવતાને પ્રાધાન્ય આપ્યું

આમ તો જીઆઈડીસીનું નામ આવે એટલે પ્રદૂષણ, ગંદવાડ અને અવ્યવસ્થાઓ પહેલી નજરે દેખાય આવે પરંતુ સચિન જીઆઈડીસી હવે તેમાંથી બહાર…

ગુજરાતમાં આજે 971 કોરોના કેસ, પાંચના મોત, સુરતમાં એક પણ મોત નહીં

દિવાળીના તહેવારોમાં બજારોમાં જામતી ભીડ અને લોકોના બિનજવાબદારી ભર્યા વલણને પગલે ગુજરાતમાં ફરી છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા…

વરાછાની સાયન્સ કોલેજનું નામ ‘કેશુભાઈ પટેલ’ રાખો

લોકલાગણી, આંદોલનો અને સોશ્યલ મીડીયા પર ચાલતા અભિયાન અને સુરતના ધારાસભ્યોની સંયુક્ત માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરતના વરાછા વિસ્તારમાં…

ચૂંટણી સમયે કકળાટ ન કરતા, મતદાર યાદી સુધારણાં કાર્યક્રમમાં જઈ આવજો

તા.૯ થી ૧૫મી નવેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, તા.૨૨ અને ૨૯ નવેમ્બર તથા તા.૬ઠ્ઠી અને ૧૩મી ડિસેમ્બરે ખાસ…

સુરતે આટલા બધા પગલા લઈ કોરોના સામેની લડાઈ લડી, કેસ કંટ્રોલમાં પણ જંગ જારી

સુરત શહેરમાં કોરોનાનો પહેલો કેસ માર્ચ મહિનામાં નોંધાયો, ત્યારથી શહેરનાં વહીવટીતંત્રે કોવિડ-૧૯ સામે તમામ જરૂરી પગલાં લીધાં. મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી વિજયભાઇ…

Translate »