ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર: ચીન સામે વકીલોના મોરચાએ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા નાંખી
ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારની તપાસ માટે ચીનમાં વકીલોના એક સમુહે ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ (આઈસીસી)માં અરજીકરી છે અને તે માટે જરૂરી પુરાવા પણ રજુ કર્યા છે. ચીનનાં આંતરરાષ્ટ્રીય…
ગુજરાતીઓ પણ કરશે ચીયર્સ: IPL-22 માં ગુજરાતની પણ હશે ટીમ, આ ગ્રુપની તૈયારી
આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મળેલી 89મી વાર્ષિક સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. જે મુજબ વર્ષ 2022થી IPLમાં 8ની જગ્યાએ કુલ 10 ટીમો મેદાનમાં ઉતારાશે અને તેમાં…