પરમાણું ઉર્જાને સમર્થન આપતા યુવા સંગઠનના 3000 લોકોએ શપથ લીધા

સુરત, માલવાવ ગામ લેઉવા પટેલ સમાજના ડો.નીલમ ગોયલે સમાજના 3000 જેટલા લોકોને પરમાણુ ઉર્જા વિષય પર જાગૃતિ અભિયાન દરમિયાન ભાવનગરમાં આવતા મીઠીવીરડી એટોમિક પાવર સ્ટેશન અને સુરતમાં 500 મેગાવોટના સ્માર્ટ મોડ્યુલર રિએક્ટર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. . પરમાણુ સહેલીએ જણાવ્યું કે આપણા દેશમાં પરમાણુ ઉર્જા વિશે લોકોને સાચી માહિતી નથી, સાથે જ આ વિષયને…

Read More
Translate »