આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વર્તમાન સુરતમાં કોરોનાની પરિસ્થિતિની
Day: November 25, 2020
વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે પ્રશ્નાર્થ છે, ત્યારે ભારતની લોકશાહી મજબૂત અને અખંડ :-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા સંસદીય પ્રણાલિકાનો આત્મા- :ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યા નાયડુ લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, તે અંગે વિચાર કરી તેમાં સર્વસંમતિ
કોંગ્રેસ ના ચાણક્ય અહેમદ પટેલની ચિર વિદાય, કોરોના ભરખી ગયો
કોંગ્રેસના કદાવર નેતા અને કોંગ્રેસ ના ચાણક્ય કહેવાતા રાજ્યસભા ના સાંસદ અહમદ પટેલ (Ahmad Patel) નું આજે વહેલી સવારે 3 . 30 કલાકે નિધન થઈ