બધા મોદી ચોર કેમ? મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા, જામીન પર મુક્ત: હાઈકોર્ટમાં અપીલ કરશે
કોંગ્રેસના કહેવાતા યુવરાજ રાહુલ ગાંધીને લાંબી દલીલો બાદ આખરે સુરતની કોર્ટે માનહાનિના એક કેસમાં દોષી જાહેર કરીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાહુલ ગાંધીને જોકે,…
ભારત જોડો યાત્રાને જબરો પ્રતિસાદ: 86 દિ’માં 1141 કિમી ચાલ્યા રાહુલ ગાંધી!
કોંગ્રેસના પૂર્વ નેશનલ પ્રમુખ રાહુલ ગાંધીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કાઢી છે. જેને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ યાત્રા મધ્ય પ્રદેશમાં છે અને યાત્રાને 86…
નવરાત્રિમાં સુરતી વિસ્પીએ ત્રણ ગીનીસ રેકોર્ડ અંકે કર્યા, સાહિલ ખાને સ્ટીલ મેન ઓફ ઈન્ડિયાનું બિરુદ આપ્યું
નવા ત્રણ વિશ્વ રેકોર્ડ સાથે અગાઉ સાત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનાર વીસ્પી ખરાદી ના નામે કુલ દસ વિશ્વ રેકોર્ડ રાજા શેખ (98980 34910) સુરતની ભૂમિ કંઈક નવું…
સ્ટ્રીટલાઈટથી ફ્લડલાઈટ: ક્રિકેટર મુનાફ પટેલ ગામડાંઓમાંથી શોધી રહ્યાં છે પ્રતિભા
સ્ટોરી: રાજા શેખ-ઈખર(ભરૂચ)– (98980 34910) વર્ષ 2011ના ક્રિકેટ વર્લ્ડકપની વિજેતા ટીમના ‘અજ્ઞાત યોદ્ધા’ તરીકે બિરુદ પામનાર અને ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા સૌથી તેજ ફાસ્ટ બોલર મુનાફ પટેલ આજકાલ નવી પ્રતિભાની…
શું સુરત-વલસાડના રેલવે કર્મચારીઓએ કર્યું લોન કૌભાંડ?
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) પશ્ચિમ રેલવેમાં આજકાલ લોન કૌભાંડની ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ લોન કૌભાંડ સુરત અને વલસાડના કર્મચારીઓએ કર્યું હોવાની વાતો ઉઠી છે અને તે…
13 વૃક્ષોનું વાવેતર કરી ગ્રીનમેનની શહીદોને શ્રધ્ધાંજલિ
તાજેતરમાં હેલિકોપ્ટર ક્રેશનો ભોગ બનેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તેમજ આર્મીના પૂર્વ વડા બીપીન રાવત સહિત તેર લોકોને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ દ્બારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.…
‘હુનર હાટ’ દ્વારા સાડા પાંચ વર્ષમાં 7 લાખથી વધુ લોકોને સ્વરોજગારની તકો પૂરી પાડવામાં આવી
આજ તા.૧૧મીથી ‘હુનર હાટ’ શરૂ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે તા.૧૨મીએ ઔપચારિક ઉદ્દઘાટન સુરત: કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.11 થી 20 ડિસેમ્બર સુધી આયોજિત ૧૦ દિવસીય 34મા…
રેલવેમાં બેગ સેનેટાઈઝર મશીન ધૂળ ખાતુ થયુ અને પછી ઉખેડી ફેંકાયું!
રાજા શેખ, સુરત (98980 34910) સુરત સહિતના રેલવે સ્ટેશનો પર બેગ સેનેટાઈઝ કરવા માટે અપાયેલા કોન્ટ્રાક્ટરે નાદારી જાહેર કરતા તેના મશીનો અને કેબિન ધૂળખાતા મહિનાઓથી પડી રહ્યાં છે. આખરે હારીથાકીને…
Positive News: ગંદા પાણીના પુનઃઉપયોગ માટે અસરકારક છે આ ઓછી કિંમતની ટેકનોલોજી
સતત વધતી જતી જળ સંકટ સાથે, ઉદ્યોગો અને સંલગ્ન જરૂરિયાતો માટે ‘ટ્રીટેડ વોટર’નો પુનઃઉપયોગ કરવો અનિવાર્ય બની ગયું છે. જો કે હાલની શુદ્ધિકરણ પદ્ધતિઓ અસરકારક નથી. કારણ કે આ પદ્ધતિઓ…
જમાના સાથે બદલાવ: ચેન્નાઈ રેલવે સ્ટેશન પૂરી રીતે સોલાર પાવર સંચાલિત થયુ
એજન્સી: પૂરાચી થલાઇવર ડો. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ અથવા ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન, દક્ષિણ મધ્ય રેલવે (SCR) હેઠળ, સ્ટેશનના પ્લેટફોર્મ આશ્રયસ્થાનો પર સ્થાપિત સોલર પેનલ દ્વારા દિવસમાં 100% વીજળીની જરૂરિયાત પૂરી…