શું સુરત-વલસાડના રેલવે કર્મચારીઓએ કર્યું લોન કૌભાંડ?
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) પશ્ચિમ રેલવેમાં આજકાલ લોન કૌભાંડની ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ લોન કૌભાંડ સુરત અને વલસાડના કર્મચારીઓએ કર્યું હોવાની વાતો ઉઠી છે અને તે…
13 વૃક્ષોનું વાવેતર કરી ગ્રીનમેનની શહીદોને શ્રધ્ધાંજલિ
તાજેતરમાં હેલિકોપ્ટર ક્રેશનો ભોગ બનેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તેમજ આર્મીના પૂર્વ વડા બીપીન રાવત સહિત તેર લોકોને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ દ્બારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.…
‘હુનર હાટ’ દ્વારા સાડા પાંચ વર્ષમાં 7 લાખથી વધુ લોકોને સ્વરોજગારની તકો પૂરી પાડવામાં આવી
આજ તા.૧૧મીથી ‘હુનર હાટ’ શરૂ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે તા.૧૨મીએ ઔપચારિક ઉદ્દઘાટન સુરત: કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.11 થી 20 ડિસેમ્બર સુધી આયોજિત ૧૦ દિવસીય 34મા…
રેલવેમાં બેગ સેનેટાઈઝર મશીન ધૂળ ખાતુ થયુ અને પછી ઉખેડી ફેંકાયું!
રાજા શેખ, સુરત (98980 34910) સુરત સહિતના રેલવે સ્ટેશનો પર બેગ સેનેટાઈઝ કરવા માટે અપાયેલા કોન્ટ્રાક્ટરે નાદારી જાહેર કરતા તેના મશીનો અને કેબિન ધૂળખાતા મહિનાઓથી પડી રહ્યાં છે. આખરે હારીથાકીને…
Positive News: ગંદા પાણીના પુનઃઉપયોગ માટે અસરકારક છે આ ઓછી કિંમતની ટેકનોલોજી
સતત વધતી જતી જળ સંકટ સાથે, ઉદ્યોગો અને સંલગ્ન જરૂરિયાતો માટે ‘ટ્રીટેડ વોટર’નો પુનઃઉપયોગ કરવો અનિવાર્ય બની ગયું છે. જો કે હાલની શુદ્ધિકરણ પદ્ધતિઓ અસરકારક નથી. કારણ કે આ પદ્ધતિઓ…
જમાના સાથે બદલાવ: ચેન્નાઈ રેલવે સ્ટેશન પૂરી રીતે સોલાર પાવર સંચાલિત થયુ
એજન્સી: પૂરાચી થલાઇવર ડો. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ અથવા ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન, દક્ષિણ મધ્ય રેલવે (SCR) હેઠળ, સ્ટેશનના પ્લેટફોર્મ આશ્રયસ્થાનો પર સ્થાપિત સોલર પેનલ દ્વારા દિવસમાં 100% વીજળીની જરૂરિયાત પૂરી…
દેશની સુપ્રીમ કોર્ટમાં ફાતિમાબીવી હતા પ્રથમ મહિલા જજ, બીજા કોણ કોણ મહિલા જજ હતા?
સરકારે નવ જજોની નિયુક્તિ સુપ્રીમ કોર્ટમાં કરી દીધી હોવાના અહેવાલ છે. જેમાં ગુજરાતમાંથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની પણ નિમણૂક કોલેજિયમની ભલામણના આધારે કેન્દ્ર સરકારે કરી…
IRCTC રક્ષાબંધન માટે મહિલા યાત્રીઓને વિશેષરૂપે આપશે 5 ટકા કેશ બેક ઓફર
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC લિમિટેડ) તેની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં લખનૌ-દિલ્હી-લખનૌ (ટ્રેન નં. 82501/02) અને અમદાવાદ-મુંબઈ-અમદાવાદ (ટ્રેન) પર મહિલા પ્રવાસીઓને આવકારવા માટે કંપનીએ તાજેતરમાં તમામ પેસેન્જર હેલ્થ…
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટીવી એક્ટર દિલીપ જોશીની ઓન-સેટ સ્ટોરીને ટ્વીટ કરી
ગુરુગ્રામ, 24 જુલાઇ, 2021: રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના દિગ્ગજ અભિનેતા દિલીપ જોશીના વિડિયોને ટ્વિટ કર્યો, જેમાં તેઓ #CareWalaYaarની એક મનમોહક વાર્તા વિશે વાત કરી રહ્યાં છે. આ વિડિયોમાં દિલીપ જોશી કહે…
ઈડીએ મહારાષ્ટ્રના ડે.સીએમ અજીત પવારની પત્ની દ્વારા સંચાલિત સુગર ફેક્ટરી કરી જપ્ત
મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ મામલે EDએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની દ્વારા સંચાલિત 65.75 કરોડની સુગર મિલને જપ્તકરી છે. મળતા અહેવાલો મુજબ, ED દ્વારા વધુ નવ સુગર મિલ અને…