કોરોના સામેની લડાઈની સાથોસાથ આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ-સોશિયલ મીડિયા સહાયક

નવી દિલ્લી: તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ…

દેશમાં 111.40 કરોડ લોકો રસી મુકાવી, જોકે 24 કલાકમાં 11850 કેસ નોંધાયા

કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 111.40 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,850 નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ…

ગુજરાતના આ ત્રણ જિલ્લા સંપૂર્ણ કોરોના મુક્ત થયા પણ બચવું એ જ ઉપાય એ યાદ રાખજો

આપણા ગુજરાતમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને એક પછી એક જિલ્લાઓ કોરોનામુક્ત બની…

20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે

20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના…

શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!

રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.…

હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ દેવાદાર: આત્મ નિર્ભર યુવાઓ પરમાત્માનિર્ભર, સરકાર રાહત પેકેજ આપે નહીંતર જીમ ઉદ્યોગ બેઠો નહિ થાય

રાજા શેખ, સુરત કોરોનાકાળ દરમિયાન લોકોને આરોગ્યપ્રદ બનાવતી હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ આજકાલ આર્થિકતાની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ બની ગઈ છે. સુરતના 500 સહિત…

યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18…

કોરોનાના બીજા ગંભીર ફેઝને આયોજનબદ્ધ રીતે નિયંત્રિત કરનાર સુરત મનપા કમિશનરની ભારોભાર પ્રસંશા

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS)એ કોરોના સમયગાળા દરમિયાન શહેરમાં કોરોના પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. જેની…

સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?

સુરતમાં કોરોના રક્ષક વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ વેક્સિન માટે એપાઈન્ટમેન્ટ લે છે…

ચમત્કાર: 100 ટકા ફેફસામાં સંક્રમણ છતા ભરૂચના ઈર્શાદ શેખે કોરોનાને હરાવ્યો

કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી…

પાલિતાણાના બે સગા જૈન મહારાજ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો

સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર સુરતના અડાજણ…

કોરોનાના ત્રીજા ફેઝને જોતા ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરવા, ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર ખોલવા માંગ

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેર ની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે અને ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું…

બ્લેક ફંગસનો હાહાકાર: તેનાથી કોરોના દર્દીઓને બચાવવા માટે શું કાળજી રાખવી?

દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર ,ગુજરાત…

કોરોનામાં મૃત્યુ પામેલાઓનું પોર્સ્ટમોર્ટમ કરી સાચુ કારણ જાણવા કોણે કરી માંગ?

સુરતના એક્ટિવિસ્ટ એવા અને હાલમાં જ કોરોના સામેના જંગ જીતેલા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ…

ગુજરાતમાં કોરોના કરફ્યુના નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં, 21 મે બાદ થઈ શકે નવી જાહેરાત

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા…

વિદેશી મીડીયામાં ભારતમાં કોરાનાની ગંભીર સ્થિતિ અંગે કેવા અહેવાલો આવી રહ્યાં છે?

ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા. જે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ…

ફિલ્મ અભિનેતા અજય દેવગને આ વીડીયો શેર કર્યો અને કરી ભારતીયોને અપીલ…

બોલીવુડ એક્ટર અજય દેવગને એક વીડીયો પોતાના ટવીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતાઓ તેમજ ફિલ્મ…

રિઝર્વ બેંક કોવિડ સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપશે 50 હજાર કરોડની લોન

દેશમાં કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે અનેક રાજ્યોમાં લોકડાઉન કે મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય…

મિત્તલ સુરતની મદદે: હજીરાની ફેક્ટરીમાં ઓક્સિજન સાથે 250 બેડ શરૂ, 1000 બેડની યોજના

કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: 250 બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર 72કલાકમાં નિર્માણ અને લોકાર્પણ રાજ્ય…

સમાજ વ્હારે: કતારગામમાં પાટીદાર સમાજે 54 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું

કોરોના મહામારીના બીજા તબક્કામાં વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને સુરત શહેરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો, ટ્રસ્ટો દ્વારા ૧૭થી વધુ કોવિડ…

કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો?

ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી…

હાઈકોર્ટના સવાલો પર સવાલ: ગુજરાત સરકારે અમે આપેલા સૂચનો પર પગલા નથી લીધા!

દેશની સાથોસાથ ગુજરાતમાં પણ અચાનક કોરોનાનું સંક્રમણ વધી ગયુ છે અને આરોગ્ય ક્ષેત્રે અરાજકતા ફેલાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો…

સેવાની લગાતાર ધૂણી ધખાવતા ‘નિરવ’, જૈન સમાજ સાથે મળી શરૂ કર્યું કોવિડ આઈસોલેસન સેન્ટર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ખુલ્લું મુકાયુ: મેયર હોમાલી બોઘાવાલા, ધારાસભ્ય હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદીની હાજરીમાં આઈસોલેશન સેન્ટર…

પૂર્વ ડે. મેયર નિરવ શાહ હજી એક્ટિવ: હવે અડાજણમાં ફ્રી વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યું

લોકડાઉન દરમિયાન હજ્જારો ગરીબોને રોજ ભોજન , પશુ-પંખીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરનારા તેમજ કોવિડ કેર સેન્ટર શરૂ કરી કોરોના…

રાજ્યના દરેક એન્ટ્રી પોઈન્ટ પર ફરી કોરોના એલર્ટ, રેપિડ ટેસ્ટ શરૂ

મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે અને નવો સ્ટ્રેઈન પણ જોવા મળી રહ્યો છે એવામાં ગુજરાત સરકારે…

સુરત, મોટા વરાછા માં covid19 ના રેપીડ ટેસ્ટ બાબતે ચાલતું કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયું

સુરત મોટા વરાછા, સુદામા ચોક પાસે આવેલી સાઈ શ્રદ્ધા રેસીડેન્સી માં રહેતા લોકો દ્વારા જાણવા મળ્યું કે એ લોકો નો…

રાજ્યમાં કોરોના કેસનો આંક 500ની નીચે, એકનું મોત: સુરત શહેરમાં 79 કેસ

રાજ્યમાં હાલ કોરોનાનાં કેસો 500ની નીચે આવી ગયા છે. તેમ છતા સરકારે કોરોના વેક્સીન વચ્ચે પણ કરફ્યુમાં કોઈ છુટછાટ આપી…

શનિવારથી વેક્સિનેશન: ભાજપના ધારાસભ્યો-મંત્રીઓ હાજર રહી લેશે ક્રેડિટ

સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં શનિવારે 16મીથી સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮…

Translate »